રાજસ્થાન-ગુજરાતની સરહદ પર ફસાયેલા શ્રમિકોને ગુજરાત આપશે આશરો

રાજસ્થાન ગુજરાત સીમા પર ફસાયેલા શ્રમિકોને ગુજરાત આપશે આશરો..મેડિકલ ચેકઅપ બાદ અરવલ્લીના શેલ્ટર હોમમાં અપાશે આશ્રય..રાજસ્થાનના શ્રમિકોને મોકલાશે પાછા..મધ્ય પ્રદેશ અને હરિયાણાના શ્રમિકોને સાચવશે ગુજરાત..

Trending news