ગૌતમ અદાણીએ ઓડિશા વાવાઝોડાના પીડિતો માટે 25 કરોડ સહાયની જાહેરાત

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઓડિશા વાવાઝોડાના પીડિતો માટે 25 કરોડ સહાયની જાહેરાત કરી, સહાય અંગે ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું છે સાથે જ ટ્વીટમાં તેઓએ તંત્રની કામગીરીને બિરદાવી હતી તે સાથે જ તેઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિને જોતા તમામ લોકોએ એક થઈને કામ કરવું જોઈએ, ઓડીશાના મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 કરોડ સહાયની જાહેરાત કરવામાં આવી છે

Trending news