જામનગરમાં છેલ્લા 2 મહિનામાં 139 નવજાત શિશુના મોત

જામનગરમાં છેલ્લા 2 મહિનામાં 139 નવજાત શિશુના મોત થયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આંકડા પ્રમાણે નવેમ્બર મહિનામાં 71 અને ડિસેમ્બર મહિનામાં 68 મોત નોંધાયા છે. આમ, છેલ્લા 1 વર્ષ માં કુલ 639 નવજાત શિશુના મોત થયા છે.

Trending news