हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વસ્ત્રાપુર તળાવ
વસ્ત્રાપુર તળાવ News
Ahmedabad News
આ 7 સ્થળોએ મકાનોના વધી જશે રાતોરાત ભાવ! વિદેશી પણ ભૂલા પડે તેવા બનશે આઈકોનિક રોડ
Property Rate In Gujarat: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના એક નિર્ણય બાદ અમદાવાદમાં જમીનના ભાવ રાતોરાત વધી જવાના છે. એટલે કે દુકાન, મકાન, જમીન સહિત તમામના ભાવમાં વધારો થઈ જવાનો છે અને તેના પાછળનું કારણ અમદાવાદમાં બનનાર 7 સ્થળોએ આઈકોનિક રોડ છે. અમદાવાદ શહેરમાં આઈકોનિક સિટી એન્ટ્રી ગેટ બાદ 7 સ્થળોએ આઈકોનિક રોડ બનવા જઈ રહ્યા છે, જેના કારણે શહેરની સુંદરતામાં ચાર ચાંદ લાગી જવાના છે.
Sep 9,2024, 20:26 PM IST
Ahmedabad
અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પર જતા પહેલા સાવધાન, આ ભાગમાં તમારી સાથે બની શકે છે કોઈ મો
અમદાવાદ (Ahmedabad) નું વસ્ત્રાપુર લેક અમદાવાદની શાન કહેવાય છે. શહેરના મધ્યમાં આવેલ આ તળાવમાં સેન્ટર એટ્રેક્શન કહેવાય છે. ત્યારે હવે આ વસ્ત્રાપુર લેક (vastrapur lake) વેન્ટિલેટર પર આવી ગયુ છે. તેના માટે જવાબદાર છે અમદાવાદ કોર્પોરેશન (AMC) નું તંત્ર. સમયસર જાળવણી ના થતા વસ્ત્રાપુર લેક ખડધજ્જ બની ગયુ છે. વસ્ત્રાપુર લેકની એક એન્ટ્રી પાસે નીચે તરફ જતા પગથિયાની જમીન બેસી ગઈ છે. લેકના આ ભાગમાં જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
Sep 26,2021, 9:41 AM IST
kashmiri pandit
અમદાવાદ: વસ્ત્રાપુર લેક ખાતે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો એક્ઠા થયા
અમદાવાદમાં આવેલા વસ્ત્રાપુર લેક ખાતે કાશ્મીરી પંડિતો મોટી સંખ્યામાં એક્ઠા થયા. 19 જાન્યુઆરી 1990ના રોજ કાશ્મીરી પંડિતોએ પોતાનો જીવ બચાવવા તેમના ઘર, ધંધો - રોજગાર, જમીન છોડીને દેશના અન્ય ભાગોમાં વસવાટ કરવા મજબુર બન્યું પડ્યું હતું. એ દિવસને ઇતિહાસના કાળા દિવસ તરીકે યાદ કરતા આજે પણ કાશ્મીરી પંડિતોના આંખો ભીની જોવા મળે છે.
Jan 19,2020, 22:55 PM IST
શેરી મહોલ્લાની ખબર
શેરી મહોલ્લાની ખબર: શું છે વસ્ત્રાલના રહિશોની સમસ્યાઓ
જાણો શેરી મહોલ્લાની ખબરમાં અમદાવાદમાં આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રહિશોની સમસ્યાઓ શું છે.
Nov 12,2019, 18:22 PM IST
monsoon
અમદાવાદમાં મન મૂકીને વરસ્યો મેઘ, રસ્તાઓ ભીંજાયા, વસ્ત્રાપુર તળાવમાં આવ્યુ
હાલ રાજ્યમાં વાયુના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. હાલ અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો હતો. અમદાવાદમાં હળવા પવન સાથે ઝરમરથી ભારે વરસાદ ખાબકયો હતો.
Jun 15,2019, 14:06 PM IST
Premonsoon planning
અમદાવાદના ખાલી પડેલા તળાવોમાં જોવા મળશે પાણી ,જુઓ ઝી 24 કલાકના અહેવાલની અસર
અમદાવાદ: ફરી એકવાર ઝીના અહેવાલની અસર જોવા મળી છે. AMCના અધિકારીઓએ ફરી કવાયત હાથ ધરી છે.હવે ભરાશે અમદાવાદના ખાલી પડેલા તળાવો.
May 22,2019, 12:40 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ