हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
188/ 5
(41)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લક્ષચંડી મહાયજ્ઞ
લક્ષચંડી મહાયજ્ઞ News
X RAY
વિશ્વના સૌથી મોટા અને ઐતાહાસિક લક્ષ્યચંડી યજ્ઞનો જુઓ, X-Ray
મા ઉમિયાના દર્શન કરવા માટે નાના ગામડાઓથી લઈને મોટા શહેરો અને દેશ-વિદેશથી લાખો ભક્તો ધીમે-ધીમે પધારી રહ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુ અને ભક્તોને માતાજીનો પ્રસાદ પૂરું પાડવાનું કામ પણ જોરશોરથી થઈ રહ્યું છે. માતાનું કામ હોય ત્યારે દરેક શ્રદ્ધાળુ હોંશે હોંશે કામમાં જોડાઈ જાય છે.
Dec 19,2019, 23:55 PM IST
Devotees
ઉમિયાધામમાં અવસર: લક્ષચંડી મહાયજ્ઞનો બીજો દિવસે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
હાલ ગુજરાતમાં મા ઉમિયાના ધામ ઉંઝાની ચર્ચા ચાલી રહી છે. આજે ઉંઝામાં યોજાયેલા લક્ષચંડી મહાયજ્ઞનો બીજો દિવસ છે. ત્યારે મા ઉમિયાના દર્શને આવતા ભક્તો માટે ભોજનની જે વ્યવસ્થા કરાઈ છે તે અદભૂત છે. અહીં આવનાર દરેક ભક્ત ખાલી પેટે પરત ન જાય તેની આયોજકો દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી છે. ખાસ કરીને મા ઉમિયાના ભક્તોને પિરસવામાં આવેલા લાડુના પ્રસાદ ખાસ આયોજન સાથે બનાવવામાં આવ્યા છે. રસોડા વિભાગમાં 8 બ્લોકમાં અડધા કલાકમાં એકસાથે 50 હજાર માણસો ભોજન લઇ શકે તેવી સુવિધા છે. ઊંઝા આજુબાજુના 10 ગામોના લોકો સેવા આપી રહ્યા છે.
Dec 19,2019, 14:36 PM IST
Laxchandi Mahayagya
ઉંઝામાં ન ભુતો ન ભવિષ્યતી લક્ષચંડીનું આયોજન: તૈયારી જોઇ આંખો થઇ જશે પહોળી
સમસ્ત કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયા માતાનું મંદિર ઉંઝા ખાતે આવેલું છે. આગામી 18-22 ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞનું મહાઆયોજન કરવામાં આવ્યું છે. આ ભુતો ન ભવિષ્યતિ એવા લક્ષચંડી મહાયજ્ઞમાં 108 યજ્ઞકુંડ તેમજ 1100 દૈનિક પાટલાના યજમાન બિરાજશે. લક્ષચંડી મહાયજ્ઞ અગાઉ ઉમિયાબાગ ખાતે 1 ડિસેમ્બરથી સતત 16 દિવસ સુધી 1100 પ્રકાંડ પંડિતો દ્વારા દુર્ગા સપ્તશીના 700 શ્લોકો દ્વારા એક લાખ ચંડીપાઠના પઠનનો શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થશે. ત્યાર બાદ લક્ષચંડી મહાયજ્ઞની શરૂઆત થશે.જેમાં લાખ ચંડીપાઠનો દશાંશ હોમ (શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવતો હોમ) કરવામાં આવશે. આ લક્ષચંડી મહાયજ્ઞને ઉમિયા બાગ ખાતે 24 વિઘા જમીનમાં 51 શક્તિપીઠના પ્રતીક મંદિર સામે 81 ફુટ ઉંચી યજ્ઞ શાળાનું નિર્માણ ચાલી રહ્યું છે. 1 ડિસેમ્બરે યોજનારા જ્વારા યાત્રા માટે જવારા વાવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જવારા ઉગાડવા માટે ખાસ પ્રકારનાં બીજની વ્યવસ્થા પણ ઉંઝા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
Nov 18,2019, 19:01 PM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ