हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દેવ પક્ષ
દેવ પક્ષ News
monk
સત્તાની સાઠમારી: ભગવાનની જગ્યા બની અખાડો, Dy.SPએ ગઢડા મંદિરના ચેરમેનને લાફો ઝીંક્યો
સ્વામિનારાયણ મંદિર વિવાદ દિવસેને દિવસે વકરતો જ જાય છે. જેમાં નેતૃત્વ પરિવર્તનના દિવસે મંદિરમાં થયેલી માથાકુટના CCTV પણ સામે આવ્યા છે. જેમાં 2 પોલીસ અધિકારીઓ દ્વારા મારામારી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર 6 ડિસેમ્બરના રોજ મંદિર વહીવટી તંત્રમાં પરિવર્તનાં દિવસે જ મંદિર પરિસરમાં માથાકુટ થઇ હોવાનાં પોલીસ તંત્ર પર આક્ષેપો પણ લગાવાઇ રહ્યા છે. જેને લઇને ભાવનગર રેન્જ IG ને આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Dec 11,2020, 16:48 PM IST
ધર્મમાં રાજકારણ
સાધ્વીનો બાથરૂમ વીડિયો વાયરલ થવા પર હરિજીવન સ્વામીએ આપી પ્રતિક્રિયા
બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિર (Swaminarayan Temple) ની સાંખ્યોગી બહેનોએ તેઓનો બાથરૂમનો વીડિયો વાયરલ કરવા મુદ્દે મંદિર પર સીધા આક્ષેપો કર્યા છે. ત્યારે વિવાદિત વાયરલ વીડિયો મામલે ગઢડા મંદિરના ચેરમેને પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, આચાર્ય પક્ષના લોકો દ્વારા મંદિરને બદનામ કરવાનું આ ષડયંત્ર છે. મોટી બા મંદિરે સાંખ્યોગી બહેનોએ તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મોટી બા મંદિરના પૂજારી બહેને અરજી કરી સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા, તે અમે તેઓને આપ્યા હતા. સમગ્ર વિવાદ પાછળ એસપી સ્વામી તેમજ ઘનશ્યામ વલ્લભ સ્વામીનો હાથ હોવાનો તેઓએ સીધો આક્ષેપ કર્યો છે.
Sep 1,2020, 15:30 PM IST
ધર્મમાં રાજકારણ
‘અમારો બાથરૂમનો વીડિયો વાયરલ કરે છે, આમને ભગવાનની શુ પડી છે...?’ સાંખ્યયોગી બહેનોનો
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં શરમ નેવે મૂકાઈ, સાંખ્યયોગી બહેનેનો બાથરૂમના સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યાં
Sep 1,2020, 14:53 PM IST
ધર્મમાં રાજકારણ
ગઢડાનું મોટી બા મંદિરમાં સાંખ્યયોગી બહેનો વચ્ચે પૂજારીનો મામલો વધુ ગરમાયો
મંદિરના ચેરમેન હરીજીવન સ્વામી દ્વારા પોલીસ કાફલો બોલાવીને ગઢડા ગોપીનાથજી મંદિર તાબાના લક્ષ્મી વાડી મંદિરને અચાનક મસમોટા પોલીસ કાફલા સાથે ઘેરી લઈ અને મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો
Aug 27,2020, 8:57 AM IST
ગઢડા સ્વામિનારાયણ મંદિર
ગઢડામાં દેવ પક્ષના વિરોધમાં નનામા પોસ્ટર લાગતાં બંને પક્ષ ફરી આમને-સામને
થોડા દિવસ અગાઉ દેવ પક્ષ દ્વારા મંદિરની 35 ગાયોને પાંજરાપોળમાં મોકલી દેવાઈ હતી. જેના કારણે એ સમયે પણ વિવાદ થયો હતો. હવે પાંજપોળમાં રહેલી એ ગાયોના ફોટા સાથેના પોસ્ટર શહેરમાં લગાવાયા છે. આ ઉપરાંત 100 વર્ષ જુનું પીપળાનું વૃક્ષ કાપી નાખવું સહિતના મુદ્દાઓ વાળા જુદા-જુદા પોસ્ટર લાગ્યા છે.
Oct 10,2019, 23:23 PM IST
વડતાલ
વડતાલઃ દ્વિશતાબ્દી મહોત્સવ પહેલા દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે થશે સમાધાન
દેવ પક્ષના જ્ઞાનજીવનદાસજીએ આપ્યું મહત્વનું નિવેદન, સમાધાનની દિશામાં વાટાઘાટો ચાલી રહી છે
Aug 31,2019, 17:05 PM IST
વડતાલ
વડતાલ ગાદીના વિવાદનો આવશે અંત, આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે થશે સમાધાન
છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયની ગાદીના વિવાદનો અંત આવશે. સંપ્રદાયના આગેવાન સંતો અને હરિભક્તો દ્વારા આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સમાધાન થાય તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. અને બંન્ને પક્ષો વચ્ચે સમાધાન માટે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Aug 28,2019, 20:25 PM IST
Trending news
Israel Iran War
ઈઝરાયેલ-ઈરાન વિશે સાચી પડી ભવિષ્યવાણી? 'હજુ સૌથી ખરાબ સમય આવવાનો બાકી'
Bhadra Rajyog
સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, બે રાજયોગના કારણે દિવાળી પહેલા થશે મોટો ધનલાભ
Ambaji Temple
અંબાજીમાં નવરાત્રિએ ઉગાડાતા જવેરાનું છે રહસ્ય! દુર્ગાષ્ટમીએ થશે આગામી વર્ષનો વરતારો
apple
Apple: સફરજન ખાવામાં ન કરવી આ ભુલ, શરીરને થશે ગંભીર નુકસાન
health
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને ક્યારેય ન કરશો નજરઅંદાજ, આ બની શકે છે હાર્ટ એટેકનું કારણ
Navratri 2024
નવરાત્રિમાં કેવી જ્વેલરીની છે ભારે ડિમાન્ડ! છત્તીસગઢના કારગીરો દ્વારા કરાઈ છે તૈયારી
Shukra Nakshatra Parivartan
2 દિવસ પછી શુક્ર બદલશે નક્ષત્ર, ખુલશે આ 5 રાશિઓનું ભાગ્ય, નહીં રહે પૈસાની કમી
Custom Duty
સાબુ, બિસ્કિટથી લઈને નુડલ્સ સુધી...મોંઘી થશે આ વસ્તુઓ? જાણો શું છે સરકારનો નિર્ણય
Ashirwad
મુંબઈનો એ 'શાપિત' બંગલો જેણે 3 સુપરસ્ટાર્સની જિંદગી તબાહ કરી, લોકો કહેતા ભૂત બંગલો
gujarat news
પહેલીવાર 65 ટેસ્ટ, 150 સાક્ષીની જુબાની, રેપ કેસમાં 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ