हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કુંદનિકા કાપડિયા
કુંદનિકા કાપડિયા News
kundanika kapadia
ગુજરાતી ભાષાના નવલકથાકાર કુંદનિકા કાપડિયાનું વલસાડ ખાતે નિધન
ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર કુંદનિકા કાપડિયાનું આજે વલસાડ ખાતે નિધન થયું છે. 'સાત પગલાં આકાશમાં' અને 'પરમ સમીપે' તેમના બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો છે. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. 1985માં તેઓને ‘સાત પગલા આકાશમાં...’ નવલકથા માટે સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ ઘણા વર્ષોથી વલસાડના નંદીગ્રામ ખાતે આશ્રમમાં રહેતા હતા. તેમણે પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે 'નંદીગ્રામ' નામનો આશ્રમ સ્થાપ્યો હતો. જ્યાં તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા. મકરંદ દવે ગુજરાતી ભાષાના જાણીતા કવિ હતા.
Apr 30,2020, 10:23 AM IST
Trending news
Delhi Election 2025
AAP દિલ્હીમાં હારી તો પંજાબ-ગુજરાતમાં જોવા મળી શકે છે અસર, કોંગ્રસ માટે ગૂડ ન્યૂઝ!
Shani Dev
શનિ દેવને ખૂબ જ પ્રિય છે આ 3 રાશિઓ, હોય છે મની માઈન્ડેડ, જીવનમાં કમાય છે અપાર ધન
Indian migrants
ગુજરાતીઓને અમેરિકાના સપના બતાવતા એજન્ટો ગાયબ, આકાશપાતાળ એક કરી રહી છે તપાસ એજન્સી
jio recharge
3 મહિના માટે Jio નો સૌથી સસ્તો પ્લાન, મળશે અનલિમિટેડ કોલિંગ અને અન્ય બેનિફિટ્સ
Gautam Adani
દીકરાના લગ્નમાં છલકાયા ગૌતમ અદાણીના આસું, અરબોના આસામીના સાદા જૂતાએ સૌનું ધ્યાન ગયું
baba vanga
વર્ષ 2025માં જ પ્રલયની શરૂઆત...! નવા બાબા વેંગાનો દાવો, જાણો શું કરી છે ભવિષ્યવાણી
Delhi Election 2025
27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની શાનદાર વાપસી, AAPને ધોબીપછાડ કઈ રીતે? આ છે 5 કારણો
Delhi Chunav 2025
27 વર્ષ પહેલા ડુંગળીને કારણે દિલ્હીની સત્તામાંથી બહાર થઈ ગઈ હતી BJP, મળી હતી હાર
heart attack
જાન લીલા તોરણે પાછી વળી! રાત્રે દાંડીયા રાસ લીધા અને સવારે વરરાજાનું હાર્ટએટેકથી મોત
7th pay commission da hike
1 જાન્યુઆરી 2025થી 56% થશે મોંઘવારી ભથ્થું! કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ