हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કથાકાર
કથાકાર News
Navsari
નવસારી: કથાકાર પ્રફુલ શુક્લા હોમ ક્વોરન્ટાઈન
આફ્રિકાના યુગાન્ડાથી પરત ફરેલા કથાકાર પ્રફુલ શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. નવસારીના ખેરગામના જાણિતા કથાકાર પ્રફુલ શુક્લા અને તેમના પુત્ર ક્રિશ્ના શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. કથાકાર પ્રફુલ શુક્લ 18 માર્ચે યુગાન્ડાથી પરત ફર્યા હતા. 18 માર્ચે વિદેશથી આવેલા જિલ્લાના નાગરિકોની યાદીમાં કથાકાર પ્રફુલ શુક્લાનુ પણ નામ સામે આવ્યું હતું.
Mar 21,2020, 17:40 PM IST
કથાકાર રમેશ ઓઝા
કથાકાર રમેશ ઓઝાનું CAA બિલ પર મહત્વનું નિવેદન
કથાકાર રમેશ ઓઝાનું CAA બિલ પર મહત્વનું નિવેદન
Dec 22,2019, 20:45 PM IST
અંબાણી
જાણો કોણ છે ‘અંબાણી પરિવારના ગુરુ’, ગુરુપૂર્ણિમાએ કોકીલાબેને કરી પૂજા
રાષ્ટ્રીય સંત અને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દર વર્ષે સાન્દિપની ખાતે બે દિવસીય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમા ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનાર મહાનુભાવોને ગુરુ ગૌરવ એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવે છે. ત્યારે અંબાણી પરિવારના ગુરુ રમેશભાઇ ઓઝાનું કોકીલાબેન દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.
Jul 16,2019, 18:38 PM IST
GURU NA AASIRVAD
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર કથાકાર રમેશભાઇ ઓઝાના મુખે ગુરુવાણી
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર આવો સાંભળીએ કથાકાર રમેશભાઇ ઓઝાના મુખે ગુરુવાણી
Jul 16,2019, 12:57 PM IST
Ramesh Oza
કથાકાર ભાઇશ્રી રમેશ ઓઝાએ મતદાનને કન્યાદાન સાથે સરખાવ્યું
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કાંદીવલી પૂર્વની ઠાકુર વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું. વોટ આપ્યા બાદ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મતદાનની પ્રક્રિયાને કન્યાદાનની વિધિ સાથે સરખાવી. તેમણે કહ્યું કે કન્યાદાન પહેલાં માતાપિતા જે રીતે મૂરતિયો શોધવામાં તમામ વાતોનું ધ્યાન રાખે છે એ રીતે મતદાન આપતાં પહેલાં ઉમેદવારથી સારી રીતે વાકેફ થઈને જ મતદાન કરવું જોઈએ.
Apr 29,2019, 18:17 PM IST
રમેશ ઓઝા
ટ્રાફિકને કારણે સ્કૂટર પર નીકળ્યા કથાકાર રમેશ ઓઝા, Video થયો Viral
અજય શીલુ/પોરબંદર : ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા હાલ વૃંદાવનમાં છે. વૃંદાવનમાં તેમની કથા ચાલી રહી છે. જો કે પોતાના ઉતારા સ્થળથી કથા સ્થળ સુધી પહોંચવા માટે તેઓ નીકળ્યા હતા, ત્યારે ટ્રાફિક જામ થવાને કારણે તેમની કાર આગળ વધી શકે તેમ ન હતી. જેથી તેઓ સ્કૂટર પર બેસીને કથા સ્થળે પહોંચ્યા. રસ્તામાં અનેક લોકોએ તેમના દર્શન કર્યા હતા. તેમની સ્કૂટર પર સવારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. .વૃંદાવનમાં હોળી ધૂળેટીના ઉત્સવને ધામધૂમથી મનાવવામાં આવે છે. આ તહેવારને કારણે 3, 4 દિવસ પહેલાથી જ લોકો ઉમટવા લાગે છે. જેને કારણે ટ્રાફિક જામ થતા રમેશભાઈએ સ્કૂટર પર બેસીને કથાસ્થળે આવવું પડ્યું.
Mar 18,2019, 10:05 AM IST
મોરારિ બાપુ
એર સ્ટ્રાઈક પર બોલ્યા મોરારિ બાપુ ‘કુછ સિરફીરે લોગ મેરે સફર કે નિશાન માગેં
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પૂર્વમંત્રી અને પાટીદાર નેતા નાનુભાઈ વાનાણી દ્વારા સીધો મારગ નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું, આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. નાનુભાઇ વાનાણી દ્વારા પોતાના જીવનના અનુભવો, કામો અને કાર્યપદ્ધતિ પર પુસ્તક લખાયુ છે.
Mar 7,2019, 22:50 PM IST
કથાકાર
પ્રસિદ્ધ કથાકાર મોરારિ બાપુએ કરી એસ.ટી બસની સવારી, વીડિયો થયો વાયરલ
મોરારિબાપુએ ભાવનગર જિલ્લાના મહુવાગામથી ભાવનગર સુધીની સવારી બસમાં કરતા બેઠેલા મુસાફરો પણ બાપુને જોઇને અચંબામાં પડી ગયા હતા.
Sep 21,2018, 17:11 PM IST
Trending news
gold loan
Gold Loan: ધનાધન ગોલ્ડ લોન લઈ રહ્યા છે ભારતીય, જાણો કેમ ટેન્શનમાં આવી ગઈ RBI
Israel Iran War
ઈઝરાયેલ-ઈરાન વિશે સાચી પડી ભવિષ્યવાણી? 'હજુ સૌથી ખરાબ સમય આવવાનો બાકી'
Bhadra Rajyog
સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, બે રાજયોગના કારણે દિવાળી પહેલા થશે મોટો ધનલાભ
Ambaji Temple
અંબાજીમાં નવરાત્રિએ ઉગાડાતા જવેરાનું છે રહસ્ય! દુર્ગાષ્ટમીએ થશે આગામી વર્ષનો વરતારો
apple
Apple: સફરજન ખાવામાં ન કરવી આ ભુલ, શરીરને થશે ગંભીર નુકસાન
health
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને ક્યારેય ન કરશો નજરઅંદાજ, આ બની શકે છે હાર્ટ એટેકનું કારણ
Navratri 2024
નવરાત્રિમાં કેવી જ્વેલરીની છે ભારે ડિમાન્ડ! છત્તીસગઢના કારગીરો દ્વારા કરાઈ છે તૈયારી
Shukra Nakshatra Parivartan
2 દિવસ પછી શુક્ર બદલશે નક્ષત્ર, ખુલશે આ 5 રાશિઓનું ભાગ્ય, નહીં રહે પૈસાની કમી
Custom Duty
સાબુ, બિસ્કિટથી લઈને નુડલ્સ સુધી...મોંઘી થશે આ વસ્તુઓ? જાણો શું છે સરકારનો નિર્ણય
Ashirwad
મુંબઈનો એ 'શાપિત' બંગલો જેણે 3 સુપરસ્ટાર્સની જિંદગી તબાહ કરી, લોકો કહેતા ભૂત બંગલો