हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આદર્શ ગામ
આદર્શ ગામ News
Adarsh Gram
વીજ બિલ બચાવવા ગુજરાતના આ ગામે એવુ કર્યું કે, દેશના નક્શામાં અનોખા ગામ તરીકે ચમક્યું
aatmanirbhar village : આ ગામમાં એ તમામ પ્રકારની સુવિધાઓ છે જે અમેરિકા, યુરોપના ગામડાઓમાં હોય છે... ગામડામાં તમામના મકાનની ઉપર સોલાર રુફટોપ સિસ્ટમ લગાડાઈ છે
Jun 4,2023, 13:09 PM IST
Adarsh Gram
યુવા સરપંચે જમનાવડની કાયાપલટ કરી દીધી, દેશના નક્શા પર ચમકાવીને બનાવ્યું આદર્શ ગામ
aatmanirbhar village : આ ગામમાં એ તમામ પ્રકારની સુવિધાઓ છે જે અમેરિકા, યુરોપના ગામડાઓમાં હોય છે... યુવા સરપંચે ગામની કાયાપલટ કરી દીધી
May 28,2023, 9:45 AM IST
arun jaitley
Photos : શાહી શોખથી ભરેલી હતી અરુણ જેટલીની લાઈફ, બોલિવુડના એક હીરોના આશિક
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ શનિવારે દિલ્હી સ્થિત એઈમ્સમાં નિધન થયું છે. 66 વર્ષે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હીની એઈમ્સમાં એડમિટ હતા. શનિવારે બપોરે 12.07 મિનિટે તેમનું નિધન થયું હતું. ફાઈનાન્સ મંત્રી રહેલા અરુણ જેટલીએ દેશ માટે નોટબંધીથી લઈને જીએસટી લાગુ કરવા જેવા અનેક મહત્વના નિર્ણયો લીધા છે. એટલું જ નહિ, વિદ્યાર્થી જીવનમાં પણ તેમણે ઈમરજન્સી દરમિયાન સરકાર સામે મોરચો માંડ્યો હતો. આજે અમે તમને અરુણ જેટલી સાથે જોડાયેલી કેટલી અજાણી વાતો જણાવીશું.
Aug 25,2019, 15:23 PM IST
arun jaitley
અરુણ જેટલીએ દત્તક લીધેલું ગુજરાતનું આ ગામડુ આજે સૂનુ સૂનુ બન્યું, લોકોએ શો
ભારતના પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા એવા અરુણ જેટલીનું નિધન થયું છે. ત્યારે આદર્શ ગામ હેઠળ તેમણે દત્તક લીધેલા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલ કરનાળી ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું છે. આ ગામના વિકાસમાં તેમણે કોઈ કચાશ બાકી નથી રાખી. પરંતુ બીજી બાજુ તેઓએ કરોડો રૂપિયાના ખર્ચે ગામમાં બનાવેલ સ્પોર્ટસ સ્ટેડિયમ આજે પણ તેઓના ઉદ્ઘાટનની વાટ જોઈ રહ્યું છે.
Aug 25,2019, 10:49 AM IST
Go Green
ગુજરાતના આ ખોબા જેવડા ગામમાં યુવાનોને વારસામાં અપાય છે એવી જવાબદારી કે કોઈ
મહેસાણા જિલ્લામાં આવેલું એક ગોકુળિયું ગામ છે, આ ગામની વૃક્ષ જતનની જવાબદારી ગામ વડીલોએ ગામના યુવાનોને વારસામાં આપી જાણી છે. મહેસાણાના વિસનગર તાલુકાના આ ગામમાં આ વૃક્ષ ઉછેરની અનોખી પરંપરાના કારણે પ્રત્યેક 2 વ્યક્તિ સામે આજે 3 વૃક્ષોને ઘરના આંગણે ઉછેરે છે. ગામમાં 1500 મકાનમાં 6300ની વસ્તી છે. પણ તેની સામે વૃક્ષોની સંખ્યા 9700 કરતા પણ વધુ છે. જેના કારણે ગામમાં એક પણ ખુલ્લી જગ્યા એવી નથી કે, જ્યાં વૃક્ષ જોવા ન મળે. જેના કારણે આજે આ ગામ લીલુંછમ અને ગોકુળિયું બન્યું છે.
Aug 8,2019, 10:32 AM IST
Trending news
Shardiya Navratri 2024 Significance
કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
gujarat
સચેત રહેજો! ક્યાંક નવરાત્રિમાં ટેટૂનો શોખ ભારે ના પડે! આ જીવલેણ રોગનો બની શકો છો ભોગ
BCCI Domestic Tournament
અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ જાહેર, જાણો કોને મળી જગ્યા
winter mileage boosting
શિયાળો આવતા પહેલા કારમાં કરાવી લો આ 5 કામ, ઠંડીની સીઝનમાં ટનાટન આપશે માઇલેજ
first symptoms of dengue
ડેન્ગ્યુમાં શું હોય છે સૌથી પહેલું લક્ષણ? બીમારીમાંથી સ્વસ્થ થવામાં કેટલા દિવસ લાગે?
india
આસમાને પહોંચેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો ફેરફાર! જાણો આજની કિંમત
gujarat
ખરાબ રસ્તાઓ તોડી નાંખશે ખેલૈયાઓની કમર, નવરાત્રિ આવી પણ આ મહાનગરોમાં ના પુરાયા ખાડા
spiritual
મંડરાઈ રહ્યો છે સૂર્ય ગ્રહણનો કહેર! ભૂલથી પણ ના કરતા આવી ભૂલ
Anil Ambani
કોણ બદલી રહ્યું છે અનિલ અંબાણીની કિસ્મત? કઈ રીતે થઈ રહ્યું છે દેવું માફ? જાણો વિગતો
israel
મિડલ ઈસ્ટનો નક્શો બદલી નાખો, નેતન્યાહુને મળી ગઈ લીલી ઝંડી! આખરે કયા હુમલો કરશે ઈઝરયલ