हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અયોધ્યા ભૂમિ પૂજન
અયોધ્યા ભૂમિ પૂજન News
Ayodhya Ram mandir
અયોધ્યામાં શરૂ થયું રામ મંદિર નિર્માણ, દાન આપવા ટ્રસ્ટે જાહેર કર્યો એકાઉન્ટ નંબર
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે બુધવારે એક વીડિયો સંદેશ જારી કર્યો છે. તેમણે કહ્યું કે, 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું, હવે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે.
Aug 12,2020, 14:31 PM IST
Hiraba
અયોધ્યા ભૂમિ પૂજનના સાક્ષી બન્યા પ્રધાનમંત્રીના માતા હીરાબા
અયોધ્યામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન રામના ભવ્ય અને દિવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું હતું. ત્યારે તેમના માતા હીરાબાએ ટીવી પર ભગવાન રામના દર્શન કર્યાં હતા.
Aug 5,2020, 18:38 PM IST
ayodhya ground breaking ceremony
એલકે અડવાણી અને એમએમ જોશી વીડિયો કોન્ફરન્સથી જોશે ભૂમિ પૂજન, બન્યો આ પ્લાન
વહીવટી તંત્ર આ નેતાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા ભૂમિ પૂજન દેખાડવાની વ્યવસ્થા કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, 10 એવા મોટા નામોની યાદી તૈયાર છે.
Aug 1,2020, 15:53 PM IST
રામ મંદિર
ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં કોરોનાની એન્ટ્રી, રામલલાના સહાયક પુજારી સંક્રમિત
અયોધ્યા (Ayodhya)માં ભૂમિ પૂજન (Bhumi Pujan)થી પહેલા કોરોના વાયરસે (Coronavirus) રામ મંદિર (Ram Mandir)માં અન્ટ્રી મારી છે. રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સતેન્દ્ર દાસના શિષ્ય પ્રદીપ દાસ કોરોના સંક્રમિત મળ્યા છે. તેઓ રામલલાના સહાયક પુજારી પણ છે. આ ઉપરાંત રામ જન્મભૂમિ પરિસરમાં તૈનાત 4 જવાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
Jul 31,2020, 11:25 AM IST
મુરલી મનોહર જોશી
રામ મંદિર ભૂમિ પૂજન પહેલા અડવાણી-જોશી પર કેસ બંધ કરે સરકારઃ સુબ્રમણ્યમ સ્વામી
ભાજપના ફાયરબ્રાંડ નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન (Ayodhya Ram Mandir foundation stone) પહેલા સરકાર પાસે મોટી માગ કરી છે. સ્વામીએ કહ્યુ કે, પીએમ મોદીએ ભૂમિ પૂજન કરતા પહેલા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani), મુરલી મનોહર જોશી (Murli Manohar Joshi) સહિત બાકી નેતાઓ પર ચાલી રહેલા વિવાદિત માળખાના કેસને બંધ કરી દેવો જોઈએ.
Jul 21,2020, 10:16 AM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો