हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
309/ 5
(44.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
लता मंगेशकर
लता मंगेशकर News
END OF AN ERA
રાજુલાનું મોરંગી ગામ આજીવન લતા મંગેશકરનુ ઋણી રહેશે, જે તેમણે કર્યુ તે ક્યારેય નહિ ભૂ
મહાન ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) ની અચાનક ચીર વિદાય થતા સંગીત પ્રેમીઓમાં ભારે શોક જોવા મળી રહ્યો છે. લતા મંગેશકરનું કનેક્શન ક્યાંકને ક્યાંક અમરેલી સાથે કાયમ જોવા મળ્યું હતું. લતા મંગેશકરના અંગત મદદનીશ મહેશ રાઠોડ જે રાજુલા તાલુકાના મોરંગી ગામના હતા. જેઓ હાલ મુંબઈમાં રહીને લતા મંગેશકર માટે કામ કરતા હતા. જેથી લતા મંગેશકર અમરેલી જિલ્લાથી ખૂબ સારી રીતે વાકેફ હતા. અહીં તેમણે રાજુલા તાલુકાના મોરંગી ગામમાં ભવ્ય સાઈનાથનુ મંદિર બનાવવા મદદ કરી હતી. આ મંદિરનો તમામ ખર્ચો લતા મંગેશકરે આપ્યો છે. અહીં ભગવાન સાંઈનાથની મૂર્તિ લતા દીદી દ્વારા શિરડીથી મોકલવામાં આવી હતી. આ મૂર્તિના સ્થાપન વખતે શિરડી મંદિરના પુજારી અમરેલી આવ્યા હતા અને આ મૂર્તિનું સ્થાપન તેમના હસ્તે કરાયુ હતું.
Feb 6,2022, 15:57 PM IST
END OF AN ERA
પૂજનીય હીરાબા... જ્યારે લતા મંગશેકરે તેમને પત્ર લખીને PM મોદી વિશે એક ખાસ વાત કહી હત
લતા મંગેશકર (Lata Mangeshkar) ના નિધનથી આખો દેશ શોકમાં ડૂબ્યો છે. લગભગ કોઈ એવી ભાષા નહીં હોય જેમાં લતા મંગેશકરે ગીત ગાયું નહીં હોય. લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં પણ ઘણા ગીતો ગયા છે. પરંતુ તેમણે ગુજરાતી ભાષામાં અનેક સુપરહીટ ગીતો અને ગરબા ગાયા છે. તેમનો ગુજરાત સાથેનો અનેરો નાતો રહ્યો છે. ત્યારે ZEE 24 કલાક પર લતા દીદીએ ગુજરાતીમાં લખેલો પત્ર સામે આવ્યો છે. લતા મંગેશકરે એક સમયે પીએમ મોદી (PM Modi) ના માતા હીરા બાને પત્ર લખ્યો હતો.
Feb 6,2022, 13:07 PM IST
END OF AN ERA
Lata Mangeshkar ને શ્રદ્ધાંજલિ આપતા ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું, દેશનો સૂર અનંતમાં
લતા મંગેશકરના નિધન સાથે ભારતીય સંગીતના ઈતિહાસનો એક સૂર આથમ્યો (END OF AN ERA) છે. વિશ્વભરમાંથી લતા મંગેશકર (Lata Mangeshkar) ને શ્રદ્ધાંજલિ આપવામા આવી રહી છે. ત્યારે ગુજરાત સાથે પણ તેમની અનેક યાદગીરી જોડાયેલી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત ગુજરાતી ગીત-સંગીત સાથે જોડાયેલી અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
Feb 6,2022, 11:38 AM IST
Trending news
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ