हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
316/ 5
(44.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vigyan Jatha
Vigyan jatha News
gujarat
રાજકોટ : વિજ્ઞાન જાથાની ટીમને જોઈ ઘરમાં ભાગી ગયો વિષ્ણુનો કલ્કી અવતાર
Jul 7,2021, 16:25 PM IST
Vaccination
વેક્સિન લીધા પછી શરીરનું ચુંબકીય બની જવાની વાત હંબક છે : વિજ્ઞાન જાથા
વેક્સિન લીધા બાદ શરીર પર સિક્કા અને અન્ય ધાતુઓની વસ્તુઓ ચોંટ્ય હોવાના કિસ્સા સતત સામે આવી રહ્યાં છે. વડોદરામાં વેક્સિન લીધા બાદ મહિલાના શરીર પર રૂપિયાના સિક્કા ચોંટ્યા હોવાની ઘટના બની રહી છે. સિક્કા, ચાંદીના સિક્કા, તાંબુ અને ચમચી જેવી વસ્તુઓ શરીર પર ચોંટી જવાના કિસ્સા દેશભરમાં બની રહ્યાં છે. કોવિશિલ્ડ વેક્સિન ના બે ડોઝ લીધા બાદ મહિલાના શરીર પર વસ્તુઓ ચોંટી રહી છે. ત્યારે લોકોની અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કરતી સંસ્થાએ આ ઘટનાઓને હંબક ગણાવી છે.
Jun 15,2021, 14:33 PM IST
porbandar
પોરબંદર : વિજ્ઞાન જાથાએ પરપ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો પાડ્યો, વિધીના નામ
‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે...’ આ કહેવત અનેકવાર સાચી સાબિત થઈ છે. જ્યોતિષ (Jyotish) બતાવવા, નસીબ ચમકાવી આપવા વગેરે જેવા જાતજાતના પ્રલોભનો આપીને લોકોને લૂંટવામાં આવે છે. તાજેતરમાં જ રૂપાલની ઢબુડી માતા (Dhabudi Mata) નો કિસ્સો તાજો છે, ત્યાં પોરબંદર (Porbandar) માં પરપ્રાંતીય જ્યોતિષનો પર્દાફાશ થયો છે. ભારત જન વિજ્ઞાન જાથા (Vigyan Jatha) દ્વારા પર પ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો કરાયો છે.
Oct 9,2019, 13:52 PM IST
Dhabudi mata
ગઢડા : ઢબુડી માતાને પકડાવવા ઉપવાસ આંદોલન કરે તે પહેલા ભીખાભાઈને નજરકેદ કરા
ઢબુડી માતા (Dhabudi Mata) ને કારણે પોતાના દીકરાના મોત થવા હોવાની પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર ભીખાભાઈ માણિયા આજથી ઉપવાસ આંદોલન કરવાના હતા. પરંતુ ગઢડા પોલીસ સ્ટેશનમાં હાલ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. બોટાદમાં ઢબુડી માતા સામે પોતાના પુત્રની હત્યાના આક્ષેપ કરનાર ભીખાભાઇને ગઢડા પોલીસ દ્વારા નજરકેદ કરાયા છે.
Oct 2,2019, 14:03 PM IST
વિજ્ઞાનજાથા
બીડી ધૂપથી લોકોના દુખ દૂર કરવાનો દાવો કરતા બાબાનો ધંધો વિજ્ઞાનજાથાએ ગોરખબં
રાજકોટના હડાળા ગામે હવે બીડીનો ધૂપ જોવા નહીં મળે. કારણ છે નગીનભાઈ આંબલિયા ઉર્ફે ખાખી બાબાએ પલીસ અને વિજ્ઞાનજાથા સામે લેખિત બાંહેધરી આપી છે. તેમણે એવી બાંહેધરી આપી છે કે, તે હવે પછી ધૂપ આપી ધતિંગ નહીં કરે. આ મામલે વિજ્ઞાનજાથાએ લોકોને અપીલ કરી છે કે, તેઓ આવા ઢોંગી અને લાલચુ લોકોથી દૂર રહે. ઉલ્લેખનીય છે કે હડાળા ગામે ખાખી બાબા બીડીના ધૂપથી લોકોના દુ:ખ-દર્દ દૂર થતા હોવાનો દાવો કરવામાં આવતો હતો.
Jan 22,2019, 10:05 AM IST
Trending news
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ