हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
vallabh bhatt
Vallabh bhatt News
religious
અહીં આવતા ભક્તોને પ્રસાદ રૂપે અપાય છે માટી! મનોકામના પૂર્ણ થાય એટલે કરવું પડે આ કામ
શક્તિપીઠ બહુચરાજી મંદિર જે ભક્તો માટે આસ્થાનું પ્રતીક રહ્યું છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાની અનેક મનોકામના માટે માં બહુચરને આજીજી કરી બાધા રાખતા હોય છે. ત્યારે બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટની વાવ મંદિર પણ આસ્થા નું કેન્દ્ર બન્યું છે.
Oct 20,2024, 15:35 PM IST
બહુચરાજી મંદિર
ભરશિયાળામાં અહીં રસ રોટલીનું થશે જમણ, 338 વર્ષ પૂર્વે થયેલા પરચાને આજે પણ રખાય છે...
તમને જાણીને નવાઈ લાગશે પણ એક પરંપરા આજે પણ નિભાવાય છે અને ભર શિયાળામાં રસ રોટલીનું જમણ થાય છે. કદાચ આ નવી બાબત નથી પણ 338 વર્ષથી આ પરંપરા નિભાવાય છે. આજે પણ મા બહુચરનો પરચો લોકો આજે પણ માને છે. 338 વર્ષ પૂર્વે ભક્ત કવિ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ ભરશિયાળે રસ-રોટલીનું જમણ ગ્રામજનોને પરચો આપતા પ્રસાદ રૂપે આપ્યો હતો. ગુરુવારે સવારની આરતી બાદ લાડુથી માતાજીનો ગોખ ધરાશે, ત્યારબાદ સવારે 10 વાગ્યે મુખ્ય મંદિર, વરખડીયાળા મંદિરે અને વલ્લભભટ્ટની ગાદીએ અન્નકૂટ ધરાવાશે. જેમાં ૩૫૧ કિલોની વિવિધ પ્રકારની મીઠાઈઓ 1000 કિલોના સૂકા મેવા અને ચવાણું તેમજ 2100 લીટર કેરીના રસ સાથેનો અન્નકુટ ધરાવાશે.
Dec 13,2023, 20:43 PM IST
religious
ભારતનું એકમાત્ર એવું મંદિર, જ્યાં પ્રસાદમાં અપાય છે માટી, પણ હોય છે એક શરત
Bahucharaji Ma Temple ShaktiPeeth : ભક્તિ હોય તો વલ્લભ ભટ્ટ જેવી... શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં ભક્તોને પ્રસાદ રૂપે અપાય છે વાવની માટી... અહીં પ્રસાદ રૂપે આપવામાં આવતી માટીમાં ભક્તોની અનેરી આસ્થા સંકળાયેલી છે... અહીં આવતા ભક્તો પોતાની આસ્થા સાથે લઈ જાય છે પ્રસાદ રૂપે વાવની માટી... પોતાની મનોકામના પૂર્ણ થતાં માટી વલ્લભ ભટ્ટ વાવ મંદિર પરત કરવાની છે માન્યતા
Dec 31,2022, 15:53 PM IST
Trending news
gujarat
દિવાળી પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની વિરમગામના લોકોને ભેટ; 640 કરોડના વિકાસ કાર્યો થશે
breaking news
'જો દેશમાં ટાઇગર-હરણ માટે કેમ્પેન થઇ શકે તો સરકારે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી...'
IND vs NZ
ટેસ્ટ મેચ હારતા જ ટીમ ઈન્ડિયામાં જબરદસ્ત ફેરફાર, આ ખતરનાક ખેલાડીની ટીમમાં એન્ટ્રી
gujarat
સાંભળો સરકાર! ગુજરાતમાં અહીં વધુ એક પ્રસૂતાને ઝોળીમાં ઉઠાવી દવાખાને લઈ જવાઈ
DMRC
મેટ્રોમાં પરીક્ષા વગર નોકરીની સુવર્ણ તક, 72600 રૂપિયા સુધી મળશે સેલેરી
Rohit Sharma
રોહિત શર્માએ કોને ગણાવ્યા હારના ગુનેગાર? આ બંને ખેલાડીઓના નામ ખુલ્લેઆમ લીધું!
Gold Price Weekly Update
દિવાળી પહેલા ગુજરાતમાં મોંઘું થયું સોનું! જાણો ખરીદી કરવાનો કયો છે સારો અવસર, જાણો..
baba vanga
બાબા વેંગાની આ ભવિષ્યવાણીથી કેમ ચિંતાતૂર છે ભારત અને ગુજરાતીઓ? જાણો કેટલી ખતરનાક છે
Unstable weather
માત્ર 10 મિનિટમાં રાજકોટ જળબંબાકાર! આસોના વરસાદે શહેરને કર્યું પાણી પાણી, આ વિસ્તારો
breaking news
લોરેન્સ બિશ્નોઈ એક આતંકવાદી છે, એનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ, રાજ શેખાવતનું નિવેદન