हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Swami
Swami News
gujarat
રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક મોટું કારસ્તાન
રાજકોટ શહેર એસીપી ક્રાઇમ ભરત બસિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ફરિયાદી જસ્મીન માઢકએ ફરિયાદ આપી છે જેમાં તેમને જણાવ્યું હતું કે, મંદિર અને ગૌશાળા બનાવવા માટે આપની જરૂરિયાત છે તમને પણ આમાં પૈસા મળશે.
Aug 31,2024, 16:43 PM IST
gujarat
સાવધાન! સ્વામીનો વેશ ધારણ કરી લુંટ કરતા બે શખ્શોની ઓપરેન્ડી જાણી લેજો, નહીં તો...
Ahmedabad Crime News: સ્વામીનો વેશ ધારણ કરી વીડિયો કોલમાં અમેરિકન ડોલર બતાવ્યા, સસ્તા ભાવે આપવાની લાલચ આપી વેપારીને લૂંટી લીધો, બેની શખ્સોની ધરપકડ કરી છે.
Sep 20,2023, 19:16 PM IST
gujarat
સ્વામીનારાયણ મંદિરોમાં મોતના સિલસિલા યથાવત, ગઢડા મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળ્યો
ગઢડા BAPS મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા હડકંપ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
Aug 19,2022, 12:35 PM IST
police complaint
સ્વામીનારાયણ સાધુના મનમાં વાસના સળવળી, કિશોરો પાસે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની માંગ કરી
ભાવનગરના ગારીયાધાર તાલુકામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ ચર્ચામાં આવ્યા છે. ગારીયાધારની ગુરુકુલ ખાતે ન્હાવા ગયેલ વ્યક્તિ પાસે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની માંગણી કરતા વિવાદ સર્જાયો છે. ગારીયાધારના ગુરુકુલમાં ન્હાવા પડેલ માસુમ કિશોરો પાસે ગુરુકુલના કોઠારીએ ન્હાવાના બદલામાં રૂપિયા માંગતાં રૂપિયા ન હોય તો સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની કિશોર પાસે માંગ કરી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ બાબતની જાણ યુવકના પિતાને થતા તેઓ ગુરુકુલ ખાતે સ્વામી પાસે ચર્ચા માટે જતા તેઓને માર માર્યો હતો. આ બાબતે ગારીયાધાર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Jun 5,2022, 12:22 PM IST
gujarat
ગુજરાતમાં કયા સ્વામિનારાયણ મંદિરના સાધુનું શંકાસ્પદ મોત થયું? અંતિમવિધિ રોકાઈ
સૂત્રોનું માનીએ તો મોડી રાત્રે ગુણાતીત સ્વામીને હાર્ટઅટેક આવ્યો હતો. જો કે પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ ગુણાતીત સ્વામીના નિધનના કારણ અંગે શંકા વ્યક્ત કરી છે. પ્રબોધ સ્વામીના જૂથે કલેક્ટર કચેરીએ પહોંચી આ અંગે તપાસની માગ કરતા ગુણાતીત ચરણ સ્વામીની અંતિમક્રિયા અટકાવવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
Apr 28,2022, 12:19 PM IST
Sokhada Haridham Temple
સોખડા હરિધામ મંદિર: હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારીની જાહેરાત, આ સ્વામી સંભાળશે સુ
હરિધામ મંદિર પરિસરમાં હાલ હરિપ્રસાદ સ્વામીજી પંચમહાભુતમાં વિલિન થયા છે. લાખો ભક્તોના અસ્ખલીત અશ્રુઓ વચ્ચે સ્વામીજીને મુખાગ્ની આપવામાં આવ્યો હતો. આ સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. સેંકડો ભક્તોએ ભીની આંખે સ્વામીજીના અંતિમ દર્શન કર્યા બાદ તેમને અંતિમ વિદાય આપી હતી. જો કે ત્યાર બાદ તેમના ઉત્તરાધિકારી કોણ બનશે તે સૌથી મોટો સવાલ બન્યો હતો. જો કે તેની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી.
Aug 1,2021, 19:49 PM IST
Swami
નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનવા સુધીની રસપ્રદ કહાની, જાણો એક ક્લિક પર
વિશ્વ ફલક પર હિન્દુ સનાતન ધર્મનો ફેલાવો કરનાર અને ભારતીયોનું જેને ગૌરવ વધાર્યુ છે તેવા મહાન ધર્મગુરુ સ્વામી વિવેકાનંદની આજે 158મી જન્મજયંતિ છે. 39 વર્ષની નાની ઉમરમાં દુનિયાને અલવિદા કહેનાર સ્વામી વિવેકાનંદે દુનિયાને સંદેશો આપ્યો કે- જીંદગી લાંબી નહીં પરંતું મોટી હોવી જોઈએ.સ્વામી વિવેકાનંદના મહાન કાર્યો થકી આજે પણ દુનિયા ન માત્ર તેમેને યાદ કરે છે પરંતું તેમને આપેલા જીવન જીવનના સૂત્રોને અપનાવવાનો પણ પણ પ્રયાસ કરે છે. નરેન્દ્રથી સ્વામી વિવેકાનંદ સુધીની સફર આજે 157 વર્ષો બાદ પણ ન માત્ર ભારત પરંતું વિદેશમાં રહેતા લોકો માટે પ્રેરણાદાયી રહી છે.
Jan 12,2021, 10:31 AM IST
Bhuj
ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું...
ભુજ સ્વામિનારાયણ મંદિરના એક સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સ્વામી કૃષ્ણસ્વરૂપએ મહિલાના માસિક ધર્મને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. સ્વામી કૃષ્ણસ્વરૂપે જણાવ્યું હતું કે, માસિક ધર્મમાં હોય તેવી મહિલાના હાથે જમવાનો અર્થ બીજો અવતાર બળદનો, નરકમાં જશો જો ખાસો તો. માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથે જો એકવાર પતિએ જમવા આરોગી લીધું તો તે આવતા જનમમાં કૂતરીનો અવતાર પામશે.
Feb 17,2020, 20:05 PM IST
gandhinagar
ગાંધીનગરના મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં જોવા મળ્યું દુર્લભ દ્રશ્ય
ગાંધીનગરમાં મહાવીર સ્વામીની પ્રતિમા પર સૂર્ય તિલક,, મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં જોવા મળ્યું દુર્લભ દ્રશ્ય, 32 વર્ષથી થાય છે કુદરતી રીતે સૂર્ય તિલક.. નજારો જોવા દૂર દૂરથી આવે છે દર્શનાર્થી
May 22,2019, 15:46 PM IST
botad
જુઓ બોટાદના ઢસામાં આવેલા ગુરુકુળના સ્વામી પર કેમ કરાયો હુમલો
બોટાદઃ ઢસામાં આવેલા ગુરુકુળના સ્વામી પર ચોરી કરવાના ઈરાદે આવેલા શખ્સોએ કર્યો હુમલો, સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર કરવામાં આવ્યો હુમલો, ઈજાગ્રસ્ત થયેલા સ્વામીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
May 8,2019, 15:10 PM IST
Yog
યોગગુરુ સ્વામી આનંદગીરીની આ કારણે થઈ ઓસ્ટ્રેલિયામાં ધરપકડ
યોગગુરુ સ્વામી આનંદગીરીની ઓસ્ટ્રેલિયામાં ધરપકડ થયાની સ્વામી આનંદના ગુરુએ પુષ્ટી કરી હતી, મહિલા સાથે મારપીટના કેસમાં આનંદગીરીની ધરપકડ કરવામાં આવી છે, સંગમ સ્થિત બડે હનુમાન મંદિરના પૂજારી સ્વામી આનંદ છે, સ્વામી આનંદ પર અગાઉ પણ અનેક આરોપ લાગી ચૂક્યા છે.
May 7,2019, 13:20 PM IST
કાલપુર સ્વામિનારાયણ મંદિર
કાલુપુરના સ્વામી પરણિત મહિલાને લઇને ફરાર થતા પરિવારના સભ્યોનો હોબાળો
અમદાવાદનું કાલપુર સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત વિવાદ છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પરણિત મહિલાને લઈ ફરાર થઇ જતા સ્વામિનારાયણ સમુદાયમાં જોરશોરથી ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે આજે પરણિત મહિલાના પરિવારના સભ્યો કાલુપુર મંદિર ખાતે આવી હોબાળો મચાવ્યો હતો.
Mar 6,2019, 23:49 PM IST
પ્રમુખ સ્વામી
પ્રમુખસ્વામીની 98મી જન્મ જયંતિ, રાજકોટ નજીક માધાપરમાં થશે 10 દિવસની ઉજવણી
Dec 3,2018, 9:25 AM IST
Trending news
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..