हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
second day
Second day News
Navratri 2024
નવરાત્રીના બીજા દિવસે થાય છે બ્રહ્મચારિણી માતાની આરાધના, તેમની પૂજાથી મળે છે આ સિદ્ધ
આજે શુક્રવારે 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીનો બીજો દિવસ છે અને આ દિવસે દેવી દુર્ગાના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ શુભ અવસરે દેવીમાના આ દિવ્ય સ્વરૂપની ઉત્પતિની કથા શું છે અને તમની પૂજાથી સાધકોને કે ભક્તોને શું ફળ મળે તે પણ જાણો.
Oct 4,2024, 11:31 AM IST
gujarat
અમદાવાદની આ આંગડિયા પેઢીઓ પર CID ક્રાઇમનો સપાટો; એટલી સંપત્તિ મળી કે ED-IT જોડાયા
ગુજરાતમાં બીજા દિવસે પણ આંગડિયા પેઢીઓ પર CID ક્રાઈમના દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 15 કરોડ રૂપિયા રોકડા, એક કિલો સોનું અને પોણા કરોડ રૂપિયાની વિદેશી ચલણી નોટો મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
May 10,2024, 18:22 PM IST
Jamnagar
પદગ્રહણના બીજા જ દિવસે કૃષિમંત્રી રાઘવજી પટેલની પૂરગ્રસ્ત ૧૯ ગામોની મુલાકાત
પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય તેમજ જમીન ધોવાણ સહિતની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ વધારો કરાયા અંગેની કૃષીમંત્રીએ જાહેરાત કરી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલે પદગ્રહણના બીજા જ દિવસે જામનગર જિલ્લાના ૧૯ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ લોકોની રજૂઆતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા. આ ઉપરાંત દરેક અસરગ્રસ્તને રાજ્ય સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી આપી હતી.
Sep 19,2021, 21:12 PM IST
Vadodara
લગ્નનાં બીજા જ દિવસે કોરોનાથી યુવકનું મોત, મહેંદી ઉતરે તે પહેલા સિદુંર ભુંસાયું
કોરોના મહામારીમાં અનેક પરિવારોના માળા ફરી એકવાર વિખેરાઇ ગયા છે, ત્યારે વડોદરા નજીક કરજણમાં કોરોનાને કારણે નવયુગલોનો સંસાર માત્ર 13 દિવસમાં જ માળો વિખેરાઇ ગયો હતો. દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે. કરજણના યુવકનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ નવ યુગલ સંસાર માંડે તે પહેલા જ માળો વિખેરાઇ ગયો હતો.
May 21,2021, 20:37 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: સતત બીજા દિવસે કોરોનાનો આંકડો 10 હજારની અંદર
રાજ્યમાં કોરોનાથી સાજા થનારા લોકોની દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.84 ટકા છે. આજે રાજ્યમાં કુલ 31,031 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે સતત બીજા દિવસે કોરોનાનાં નવા કેસ 10 હજારની નીચે એટલે કે, 9061 કેસ નોંધાયા હતા.
May 15,2021, 19:33 PM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો