हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
242/ 4
(36.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Range IG
Range ig News
Abhay Chudasama
શિવાંશ કેસ ઉકેલનાર અભય ચુડાસમા-મયુર ચાવડાનું નામ સાંભળીએ આજે પણ આતંકવાદીઓ થથરે છે
ગુજરાતમાં બહુ ગાજેલા હાઇપ્રોફાઇલ બાળક શિવાંશના કેસમાં ગણત્રીની કલાકોમાં જ નરાધમ પિતાને ઝડપી પાડનાર ટીમમાં સૌથી મહત્વની ભુમિકા ભજવનાર બંન્ને ઉચ્ચ અધિકારીઓએ કુશળતા પુર્વક આ કેસ સોલ કર્યો છે. ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને મયુર ગાંધીનગર એસપી મયુર ચાવડાની આ જોડી ભલભલા કુખ્યાત આરોપીનો દાંત ખાટા કરી ચુકી છે. દેખાવે સૌમ્ય દેખાતી આ જોડી જ્યારે એક્શન મોડમાં આવે છે ત્યારે ભલભલા અસામાજિક તત્વો અને આતંકવાદીઓ પણ થથરી ઉઠે છે. આ જોડી અગાઉ પણ એવા કારનામા કરી ચુકી છે કે, જે જોઇને ભલભલા પોલીસ અધિકારીઓ મોમાં આંગળા નાખી ગયા હતા. શિવાંશ કેસમાં 24 કલાક જેટલા સમયમાં શિવાંશને રઝળતો મુકી જનાર પિતાની ન માત્ર ઓળખ કરી પરંતુ તેના પિતાની ધરપકડ પણ કરી લીધી હતી.
Oct 11,2021, 19:16 PM IST
Rupani government
25 વર્ષ પહેલા કેશુભાઇએ શરૂ કરેલા RR સેલને રૂપાણી સરકારે વિખેરી નાખ્યો
આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આર.આર સેલને (રેપિડ રિસ્પોન્સ સેલ) રદ્દ કરી દીધા છે. ગુજરાત પોલીસમાં છેલ્લા ઘણા સમયથી ગૃહવિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચારના કેસ પ્રકાશમાં આવ્યા હતા. જેમાં એસીપી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં જ અમદાવાદ રેન્જ IG ના તાબા હેઠળના આર.આર સેલનો કર્મચારી 50 લાખનો વહીવટ કરવા માટે ગયો અને પોલીસનાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. જે આર.આર સેલના દુરૂપયોગનો એક કિસ્સો હતો. જો કે તપાસ વધારે થાય તે પહેલા આર.આર સેલના વડા એટલે તત્કાલીન રેન્જ આઇજી કે.જી ભાટીનું આકસ્મિક અવસાન થયું છે. જો કે હવે રાજ્ય સરકારે આ બાબતનું ભાન થયું હોય તેમ 25 વર્ષતી ચાલતા આર.આર સેલને કાયમ માટે બંધ કરી દેવાયો છે.
Jan 22,2021, 18:17 PM IST
Ahmedabad
અમદાવાદ રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન, 1999 બેચના હતા આઇપીએસ અધિકારી
રેન્જ આઇજી કે.જી ભાટીનું આજે ટુંકી બિમારી બાદ નિધન થયું છે. જેના પગલે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. રેન્જ આઇજી કેસરીસિંહ ભાટીને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે કે સારવાર દરમિયાન તેમને બચાવી શકાયા નહોતા. આ સમાચારના પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી છે. કે.જી ભાટીની બે દિવસ પૂર્વે તબિયત બગડતા ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
Jan 10,2021, 23:42 PM IST
ધારાસભ્ય પ્રદીપ પરમાર
બોટાદ: જાળીલાના ઉપસરપંચની હત્યાનો મામલો, આરોપીઓને પોલીસ સ્ટેશને કરાયા હાજર
બોટાદાના બરવાળા અને રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવત રાખીને ગામના ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી. જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગામના 6 શખ્સો દ્વારા ઘાતકીપણે હત્યા કરવામાં આવી હતી. ત્યારે ઉપસરપંચની હત્યાના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.
Jun 20,2019, 19:30 PM IST
ધારાસભ્ય પ્રદીપ પરમાર
બોટાદ: જાળીલાના ઉપસરપંચની હત્યાનો મામલો, પીડિત પરિવાર સાથે યોજાઈ બેઠક
બોટાદાના બરવાળા અને રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવત રાખીને ગામના ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી. જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગામના 6 શખ્સો દ્વારા ઘાતકીપણે હત્યા કરવામાં આવી હતી. ત્યારે ઉપસરપંચની હત્યાના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.
Jun 20,2019, 18:15 PM IST
Range IG
બોટાદ: જાળીલાના ઉપસરપંચની હત્યાનો મામલો, રેન્જ IGએ લીધી ઘટનાસ્થળની મુલાકાત
બોટાદાના બરવાળા અને રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવત રાખીને ગામના ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી. જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગામના 6 શખ્સો દ્વારા ઘાતકીપણે હત્યા કરવામાં આવી હતી. ત્યારે ઉપસરપંચની હત્યાના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.
Jun 20,2019, 17:40 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: એલર્ટ બાદ તણાવની સ્થતિમાં વિધિવત ધ્વજારોહણ સાથે ‘કુંભ’નો પ્રારંભ
જૂનાગઢમાં આજે વિધિવત ધ્વજારોહણ સાથે કુંભ મેળાનો પ્રારંભ થઇ ચુક્યો છે. અને શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા છે. ત્યારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત મુક્યો છે. બીજી તરફ સરહદ ઉપર તનાવ અને હાઈ એલર્ટના પગલે મેળાની સુરક્ષામાં વઘારો કરી માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. સુભાષ ત્રિવેદી, જૂનાગઢ એસ. પી. સૌરભ સિંઘે ભવનાથની મુલાકાત લઈને નિરીક્ષણ કરીને સુરક્ષાના અનેક નિર્દેશો આપ્યા હતા.
Feb 27,2019, 18:00 PM IST
Trending news
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ