हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Naxal Attack
Naxal attack News
Naxal Attack
બીજાપુરમાં સુરક્ષાદળોની ગાડી પર મોટો નક્સલી હુમલો, IED વિસ્ફોટમાં 7થી વધુ જવાન શહીદ
છત્તીસગઢના બીજાપુરમાં સેનાની ગાડી પર મોટો નક્સલી હુમલો થયો છે જેમાં 8 જેટલા જવાનો અને એક ડ્રાઈવરના મોત થયા છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...
Jan 6,2025, 16:08 PM IST
Naxal Attack
Naxal attack: ઓડિશા-છત્તીસગઢ સરહદ પર નક્સલી હુમલો, CRPFના ત્રણ જવાન શહીદ
છત્તીસગઢ-ઓડિશા સરહદ પર મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં ત્રણ સીઆરપીએફના જવાન શહીદ થયા છે.
Jun 21,2022, 19:39 PM IST
Bijapur Naxal Attack
નક્સલીઓની કેદમાં રહેલા CRPF જવાનની તસવીર સામે આવી
છત્તીસગઢના બીજાપુરમાં થયેલી નક્સલી અથડામણ બાદથી ગૂમ થયેલા સીઆરપીએફ જવાન રાકેશ્વરસિંહ મન્હાસની એક તસવીર સામે આવી છે.
Apr 7,2021, 15:12 PM IST
Rakeshwar Singh Manhas
નક્સલીઓના કબજામાં CRPFના રાકેશ્વર, છૂટકારા માટે મોદી સરકાર માનશે આ બે શરત?
Chhattisgarh Bijapur Naxal Attack: છત્તીસગઢ (Chhattisgarh) ના બીજાપુરમાં 3 એપ્રિલના રોજ થયેલા નક્સલી હુમલા બાદ રાકેશ્વર સિંહ મન્હાસ (Rakeshwar Singh Manhas) નક્સલીઓના કબજામાં છે અને આ વાત તેમના આખા પરિવારને પરેશાન કરી રહી છે.
Apr 7,2021, 8:38 AM IST
Naxal Attack
નક્સલીઓની હવે ખેર નથી, અમિત શાહે કહ્યું- આ લડતને અંત સુધી લઈ જઈશું
બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે છત્તીસગઢના જગદલપુર પહોંચ્યા.
Apr 5,2021, 14:13 PM IST
Chhattisgarh
અમિત શાહ જગદલપુર પહોંચ્યા, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ
છત્તીસગઢમાં બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 22 જવાનોએ શહાદત વ્હોરી જેને લઈને આખો દેશ ગુસ્સામાં છે. નક્સલીઓના આ કાયરતાપૂર્ણ હરકત બાદ ગૃહ મંત્રાલય અલર્ટ મોડમાં આવી ગયું છે અને નક્સલીઓ વિરુદ્ધ મોટા ઓપરેશનની તૈયારીઓ થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુર પહોંચી ગયા છે. તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ શ્રદ્ધાંજલિ આપી.
Apr 5,2021, 11:30 AM IST
ઝારખંડ
ઝારખંડ: લાતેહારમાં નક્સલી હુમલો, 3 પોલીસકર્મી શહીદ અને એક ઘાયલ
ઝારખંડના લાતેહાર જિલ્લામાં થયેલા નક્સલી હુમલામાં ઝારખંડ પોલીસના 3 જવાનો શહીદ થયા છે. રાજ્યના એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આી. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે.
Nov 22,2019, 22:53 PM IST
Naxal Attack
ઝારખંડ: સરાયકેલામાં પોલીસ ટીમ પર નક્સલવાદી હુમલો, 5 જવાન શહીદ
ઝારખંડના સરાયકેલામાં નક્સલવાદી હુમલામાં પાંચ પોલીસ કર્મચારીઓ શહીદ થઇ ગયા. નક્સલવાદીઓએ આ હુમલો તે સમયે કર્યો જ્યારે પોલીસ ટીમ પેટ્રોલિંગ કરીને પરત ફરી રહી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ નક્સલવાદીઓ, પોલીસ ટીમના હથિયાર લઇને ફરાર થઇ ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના શુક્રવારે સરાયકેલાનાં તિરુલહીડ વિસ્તારમાં થઇ.
Jun 14,2019, 21:28 PM IST
ઝારખંડ
ઝારખંડઃ નકસલી હુમલામાં 11 જવાન ઘાયલ, IED બ્લાસ્ટ કર્યો
આ અગાઉ પણ ત્રણ જવાનોની ગોળી મારીને હત્યા કરાઈ હતી, બદલાની ભાવના સાથે આ હુમલો કરાયો હતો.
May 28,2019, 9:15 AM IST
gadchiroli naxal attack
ગઢચિરોલી નકસલવાદી હુમલાના માસ્ટર માઇન્ડની ઓળખ, 16 લાખનો ઇનામી કમાન્ડર
આ હુમલાનો માસ્ટરમાઇન્ડની ઓળખ કરી લેવાઇ છે, આ દુર્દાંત હુમલા પાછળ ઉતરી ગઢચિરોલીનાં સીપીઆઇ (માઓવાદી)નો કમાન્ડર ભાસ્કર આ હુમલાના માસ્ટરમાઇન્ડ હોવાનું જણાવાઇ રહ્યું છે
May 3,2019, 22:03 PM IST
મહારાષ્ટ્ર
બેનરો લગાવીને ગઢચિરોળી હુમલાની નક્સલીઓએ લીધી જવાબદારી, આપી ધમકી
મહારાષ્ટ્રના ગઢચિરોળીમાં લેન્ડ માઈન્સ વિસ્ફોટ બાદ દાદાપુર ગામમાં નક્સલીઓએ બેનર લગાવ્યાં છે.
May 2,2019, 14:18 PM IST
નકસલવાદ
નકસલવાદઃ ગઢચિરોલીમાં જ શા માટે સૌથી વધુ નકસલવાદી હુમલા થાય છે?
ગઢચિરોલી માટે એવું કહેવાય છે કે, અહીં સરકારનું નહીં પરંતુ નકસલવાદીઓનું રાજ છે. આ એક એવું ગાઢ જંગલ છે, જેને નકસલવાદીઓનો સૌથી સુરક્ષિત અડ્ડો માનવામાં આવે છે. અહીં ઘુસવું કોઈના પણ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
May 1,2019, 16:09 PM IST
Naxal Attack
છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં 2 જવાન શહીદ, એક ગ્રામીણ ઘાયલ
છત્તીસગઢનાં નક્સલપ્રભાવીત બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ પોલીસ જવાનો પર હુમલો કર્યો. હુમલામાબં પોલીસ જવાન શહીદ થઇ ગયા તથા એક ગ્રામીણ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. બીજાપુર જિલ્લાનાં પોલીસ અધિકારીઓએ શનિવારે અહીં જણાવ્યું કે, જિલ્લાનાં પામેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓએ પોલીસ જવાનો પર હુમલો કર્યો.
Apr 27,2019, 22:38 PM IST
Chhattisgarh
દંતેવાડા નક્સલી હુમલો: વડાપ્રધાન મોદીએ કહ્યું, શહીદોનું બલિદાન વ્યર્થ નહી
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ હુમલામાં ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત નિપજ્યં હતું જ્યારે અન્ય ચાર સુરક્ષા કર્મચારી શહીદ થયા હતા
Apr 9,2019, 21:29 PM IST
Sukma
ENCOUNTERમાં 6 નક્સલીઓ ઠાર, 2 જવાનોનાં શબ માટે પોલીસની મથામણ, જાણો વિગતો
પુર્વતૈયારી કરીને બેઠેલા નક્સલવાદીઓનો ઘાતક હુમલો, જો કે કોબ્રા ટીમ દ્વારા પણ આક્રમક વળતો હુમલો કરવામાં આવ્યો
Nov 26,2018, 16:01 PM IST
છત્તીસગઢ
છત્તીસગઢ: બીજાપુરમાં નક્સલીઓએ કર્યો IED વિસ્ફોટ, BSFના 4 જવાન સહિત 6 ઘાયલ
છત્તીસગઢમાં 12 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજાયું. નક્સલી ધમકીઓ હોવા છતાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાના હેતુમાં નિષ્ફળ ગયેલા નક્સલીઓએ આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોના જવાનોને નિશાન બનાવ્યાં.
Nov 14,2018, 11:34 AM IST
Naxal Attack
છત્તીસગઢ: બીજાપુરમાં નક્સલી હૂમલો, 5 નક્સલવાદી ઠાર, 5 જવાન ઘાયલ
અગાઉ સવારે 05.30 વાગ્યે વોટિંગ પહેલા જ નક્સલવાદીઓએ દંતેવાડાનાં કોતેકલ્યાન બ્લોકનાં તુમકપાલ કેમ્પ પાસે IED બ્લાસ્ટ કર્યો હતો
Nov 12,2018, 17:44 PM IST
છત્તીસગઢ
નક્સલીઓના ડરથી તીર ઉઠાવવા મજબૂર બન્યા બાળકો, ડરી ડરીને જીવી રહ્યાં છે
Nov 12,2018, 15:52 PM IST
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી
છત્તીસગઢ ઇલેક્શન 2018: મતદાન પહેલા દંતેવાડામાં નક્સલીઓએ કર્યો બ્લાસ્ટ
સોમવારે સવારે 5.30 વાગ્યે નક્સલિઓએ દંતેવાડાના કાતેકલ્યાણના બ્લોતના તુમકપાલ કૈંપની પાસે આઇઇડીથી બ્લાસ્ટ કર્યો છે.
Nov 12,2018, 10:16 AM IST
નકસલવાદી હુમલો
પીએમની રેલી પહેલા છત્તિસગઢમાં નકસલી હુમલો, 1 જવાન શહિદ, કુલ 4ના મોત
ભારતીય સેનાના જવાનોને નકસલીઓએ પીએમ મોદીની રેલીના 24 કલાક પહેલા જ નિશાન બનાવ્યા છે.
Nov 8,2018, 15:31 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ