हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mercy Petition
Mercy petition News
nirbhaya case
નિર્ભયાના દોષી અક્ષયની નવી ચાલ, રાષ્ટ્રપતિને ફરી લખ્યો પત્ર
તો આ મામલામાં દિલ્હી સરકારે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને ડેથ વોરંટ જારી કરવાની માગ કરી છે. તિહાડ જેલ પ્રસાશને પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને ચારેય દોષી વિરુદ્ધ ફ્રેશ ડેથ વોરંટ જારી કરવાની માગ કરી છે.
Feb 6,2020, 17:18 PM IST
નિર્ભયા કેસ
Nirbhaya case : રેપિસ્ટ મુકેશ સિંહની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલાઈ
નિર્ભયા કેસ (Nirbhaya case) માં ફાંસીની સજા મેળવનાર આરોપી મુકેશ સિંહ (Mukesh Singh)ની દયા અરજી (Mercy Petition) ગૃહ મંત્રાલયે (Home Ministry) રાષ્ટ્રપતિને મોકલી આપી છે. ગુરુવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મુકેશની દયા અરજી નકારવાની અરજી ગૃહ મંત્રાલયને મોકલી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે બુધવારે મુકેશની અરજીને નકારી કાઢી હતી. આ મામલામાં મુકેશે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી અદાલતને ડેથ વોરન્ટને નકારવાની માંગ કરી હતી.
Jan 17,2020, 11:03 AM IST
Nirbhaya gangrape case
નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી પર નહીં લટકાવાય, ખાસ જાણો કારણ
દિલ્હી (Delhi) ની પટિયાલા હાઉસ કોર્ટની સેશન કોર્ટમાં આજે થયેલી સુનાવણી બાદ સ્પષ્ટ થયું કે નિર્ભયા (Nirbhaya Case) ના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી પર નહીં લટકાવાય કારણકે એક દોષિત મુકેશે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી છે અને ફાંસીને ટાળવા માટે તિહાડ જેલ પ્રસાશનએ દિલ્હી સરકારને ચિઠ્ઠી પણ લખી છે.
Jan 16,2020, 18:25 PM IST
nirbhaya case
નિર્ભયા કેસ: દોષિત મુકેશની દયા અરજી ગૃહ મંત્રાલય પાસે પહોંચી
નિર્ભયા (Nirbhaya Case) ના એક દોષિત મુકેશ (Mukesh) ની દયા અરજી ગુરુવારે ગૃહ મંત્રાલય (MHA) પાસે પહોંચી છે. ગૃહ મંત્રાલય આ અરજી પર જલદી નિર્ણય લઈને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેશે.
Jan 16,2020, 16:46 PM IST
pocso act
પોક્સો એક્ટ હેઠળ રેપના દોષિતો માટે દયા અરજી ન હોવી જોઈએ: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે પોક્સો એક્ટ હેઠળ સજા પામનારા વ્યક્તિઓ માટે દયા અરજીની જોગવાઈ હોવી જોઈએ નહીં.
Dec 6,2019, 17:08 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ