हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
134/ 2
(30.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mandhata sinh jadeja
Mandhata sinh jadeja News
રાજકોટ
Pics : માંધાતાસિંહ જાડેજાને રાજતિલકની ભેટ, 2126 રાજપૂતાણીઓએ તલવાર રાસ રમીન
Rajkot Rajvi Mandhatasinh Jadeja Rajtilak: રાજકોટ રાજવી માંધાતાસિંહ જાડેજા રાજકોટના 17મા ઠાકોર સાહેબ બનવા જઈ રહ્યાં છે. આજે તેમની તિલક વિધી યોજાઈ હતી. ત્યારે આજથી તેમના રાજ્યાભિષેકની વિવિધ તૈયારીઓ શરૂ થઈ હતી. આ પ્રસંગે આજે નગરના નવા રાજ નગરયાત્રાએ નીકળ્યા હતા. આ 8 બગી, 25 વિન્ટેજ કાર, 50 થી 70 રોયલ પરિવારો, 15 ઘોડા, 1 હાથી, ચાંદીની બગી, ઊંટ ગાડી તથા બળદ ગાડાની વચ્ચે નગરયાત્રા નીકળી હતી. રાજા માંધાતાસિંહ અને યુવરાજ જયદીપસિંહ ચાંદીની બગીમાં સવાર થઈને નગરયાત્રામાં નીકળ્યા હતા. ત્યારે આ પહેલા રાજપૂતાણીઓએ તલવાર રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.
Jan 28,2020, 15:19 PM IST
Rajkot
કૃષ્ણના આદેશથી પાંડવોએ કરેલ રાજસૂય યજ્ઞથી માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધ
રાજકોટના 17મા રાજવી તરીકે માંધાતાસિંહનું આજે રાજતિલક કરવામાં આવશે. છેલ્લા એક મહિનાથી રાજવી પરિવારના ઘરે નવા રાજવીના રાજતિલકને લઇને ધમધમાટ જોવા મળી રહ્યો હતો. આજે સવારથી જ રાજતિલકને લઇને મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેમાં માતૃકા પૂજન તેમજ અગ્નિ સ્થાપન કરવામાં આવશે. માંધાતાસિંહના રાજતિલકને લઇને અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ આ પ્રસંગે કરવામાં આવશે. જેમાં 300 જેટલા બ્રાહ્મણો આહુતિ આપશે.
Jan 28,2020, 9:16 AM IST
Rajkot
રાજવી માંધાતાસિંહ જાડેજાના રાજતિલકના અવસરને રુડો બનાવશે 3000 રાજપૂતાણીઓ...
રાજકોટ (Rajkot) ના નવા રાજવી માંધાતાસિંહજી (mandhata sinh jadeja) ના રાજ્યાભિષેકના રૂડા અવસરની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત 3 દિવસ વિવિધ કાર્યક્રમ યોજાનાર છે. રાજ્યમાં સર્વપ્રથમ વખત ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેક સમારંભ તારીખ 28 29 અને 30 રાજકોટમાં થવાનો છે. રાજકોટના રાજ પરિવારના માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક (Raj Tilak) થશે. આ રાજતિલક પ્રસંગ ઐતિહાસિક હશે. દેશભરમાંથી રાજવી પરિવારો આર્થિક સામાજિક ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો રાજતિલક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ રાજ્યાભિષેકના અવસર પ્રસંગે નગરયાત્રા તલવાર બાજી અને પરંપરાગત અનેકવિધ કાર્યક્રમો રાજ પરિવારની ઐતિહાસિક ઘડીની સાક્ષી પૂરશે. ત્યારે આ પ્રસંગે રાજપૂત સમાજની 3000 વીરાંગનાઓ તલવારબાજી કરી ઈતિહાસ સર્જવા જઈ રહી છે. આ તલવારબાજીમાં ભાવનગર ગોહિલવાડ રાજપૂત સમાજની 350 દીકરીઓ અને મહિલાઓ પણ ભાગ લેશે. ભાવનગર રાજપૂત બોર્ડીંગ ખાતે આ વીરાંગનાઓ તલવારબાજીની પ્રેક્ટિસ કરી રહી છે. આટલા મોટા પ્રમાણમાં મહિલાઓ સતત 12 મિનીટ તલવારબાજીના કરતબ કરશે. જે નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે. આ પ્રસંગે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
Jan 26,2020, 9:07 AM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ