हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Maharashtra Assembly
Maharashtra assembly News
sharad pawar
શું બચી શકશે ઉદ્ધવ સરકાર? મહારાષ્ટ્રને સત્તાના આ હોય શકે છે સમીકરણ
મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર ખતરામાં જોવા મળી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેટલાક ધારાસભ્ય જોશમાં છે. એવો દાવો પણ કરી દીધો છે કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર હશે. જોકે ભાજપ માટે આ એટલું સરળ નહી હોય.
Jun 21,2022, 17:13 PM IST
sharad pawar
'મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે NCP અધ્યક્ષ શરદ પવારે કહ્યું ત્રીજીવાર સરકાર પાડ
હારાષ્ટ્રના રાજકીય સંકટ પર શરદ પવાનું નિવેદન આવી ગયું છે. શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં આવું ત્રીજીવાર થઈ રહ્યું છે. આ અગાઉ પહેલાં પણ બે વાર આવી સ્થિતિ ઉભી થઈ હતી. એનસીપીમાં કોઈ બગાવત નથી. છેલ્લાં અઢી વર્ષથી સરકાર બરોબર ચાલી રહી છે.
Jun 21,2022, 14:50 PM IST
Maharashtra Political crisis
શિવસેનાના 'બાગી' ધારાસભ્યોએ મુકી શરત, સીએમ ઉદ્ધવ પાસે કરી મોટી ડિમાન્ડ
એકનાથ શિંદે પોતાના સમર્થક ધારાસભ્યો સથે ગુજરાતની હોટલમાં રોકાયેલા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એકનાથ શિંદે સાથે 21 ધારાસભ્ય છે. આ ધારાસભ્યોએ શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સમક્ષ શરત મુકી છે.
Jun 21,2022, 14:36 PM IST
Maharashtra Political crisis
રાજકીય ઘમાસાણ પર સંજય રાઉતનું નિવેદન, સરકાર પડવાને લઇને કહી આ વાત
મહારાષ્ટ્રના રાજકારણમાં વિધાન પરિષદ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકીય ભૂકંપ આવી ગયો છે અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સહિત શિવસેનાના 35 ધારાસભ્યો સાથે પાર્ટીનો સંપર્ક થઇ રહ્યો નથી. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે, જેમણે કહ્યું કે ઉદ્ધવ ઠકારે સરકાર પર કોઇ સંકટ નથી.
Jun 21,2022, 13:15 PM IST
Maharashtra Election
કોણ છે એકનાથ શિંદે, જેને ગણવામાં આવતા હતા 'માતોશ્રી' ના વફાદાર! ઉદ્ધવને આપ્યો આંચકો
Maharashtra Political Crisis: મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શિવસેનામાં ફૂટ પડવાના સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સાથે શિવસેના સંપર્ક થઇ રહ્યો નથી. આ ઉપરાંત શિવસેનાના અન્ય 21 ધારાસભ્યો સાથે પાર્ટીનો સંપર્ક થઇ રહ્યો નથી. તેને લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગે ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
Jun 21,2022, 11:01 AM IST
uddhav thackeray
બહુમત સાબિત થતા જ ઉદ્ધવ ઠાકરે BJP પર કર્યા આકરા પ્રહાર
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી (Mahavikas Aghadi) સરકારે આજે 288 સભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કર્યો. 145 મતોની સરખામણીમાં ગઠબંધને 169 મતો મેળવ્યાં. આ દરમિયાન ભાજપે સદનમાંથી વોકઆઉટ કર્યું. જેને લઈને શિવસેના (Shivsena) નેતા ઉદ્ધવ ઠાકરેએ કટાક્ષ કરતા વિપક્ષી દળ પર આકરા પ્રહારો કર્યાં.
Nov 30,2019, 20:27 PM IST
Maharashtra
આ 4 MLAએ ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ ન કર્યો, એક નામ જાણીને તો સ્તબ્ધ થઈ થશો
મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly)માં મહાવિકાસ આઘાડી એટલે કે શિવસેના (Shivsena), એનસીપી અને કોંગ્રેસ(Congress) ની સરકારે શનિવારે બહુમત સાબિત કર્યો. ઉદ્ધવ સરકારને વિશ્વાસમતમાં કુલ 169 ધારાસભ્યોએ સમર્થન આપ્યું.
Nov 30,2019, 16:59 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ