हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
337/ 5
(46.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
loudspeaker
Loudspeaker News
Ganeshotsav
લાઉડસ્પીકર જો ગણેશોત્સવ પર નુકસાનકારક હોય તો ઈદ ઉપર પણ નુકસાનકારક: હાઈકોર્ટ
હાઈકોર્ટે બુધવારે કહ્યું કે જો ગણેશ ઉત્સવ દરમિયાન એક લેવલ કરતા વધુ મોટા અવાજે લાઉડસ્પીકર વાગે તે નુકસાનકારક હોય તો પછી ઈદમાં પણ તેની એ જ અસર થાય છે. કોર્ટે કહ્યું કે ગણેશ ઉત્સવની જેમ જ ઈદ મિલાદ ઉન નબીના જૂલુસોમાં મોટેથી લાઉડસ્પીકરવું વાગવું એ ખોટું છે.
Sep 19,2024, 8:16 AM IST
yogi adityanath
CM યોગીનો નિર્દેશ- ધર્મસ્થળો પર બીજીવાર ન લાગવા જોઈએ લાઉડસ્પીકર, અવાજ આવ્યો તો...
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ઉતારવામાં આવેલા લાઉડસ્પીકરોને સ્કૂલોમાં પ્રાર્થના સભામાં ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે.
May 18,2022, 21:55 PM IST
Loudspeaker Row
1 મેના રોજ ઔરંગાબાદમાં રાજ ઠાકરેની રેલી, આ શરતોનું કરવું પડશે પાલન
લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને ઔરંગાબાદમાં રેલી કરવાની મંજૂરી મળી ગઈ છે.
Apr 29,2022, 7:08 AM IST
loudspeaker
UP માં લાઉડ સ્પીકર અને જૂલૂસ અંગે યોગી સરકારે લીધા મહત્વના નિર્ણય, ખાસ જાણો
દેશભરમાં લાઉડસ્પીકર અને અઝાનના અવાજને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી પહેલ કરી છે. તેમણે યુપીમાં લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે સોમવારે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી.
Apr 19,2022, 7:15 AM IST
Nashik
અહીં અપાયો આદેશ, અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડી શકાશે નહીં
Nashik Administration On Loudspeaker Row: પ્રશાસને આદેશ આપ્યો છે કે શહેરમાં અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડવાની મંજૂરી મળશે નહીં.
Apr 18,2022, 12:49 PM IST
panchmahal
પંચમહાલના હાલોલમાં લાઉડ સ્પીકર પર દરરોજ સંભળાશે હનુમાન ચાલીસા, જાણો લોકોનું શું કહેવ
Hanuman Chalisa On Loudspeaker: હાલોલની આમ્રપાલી સોસાયટીમાં વસતા 100 થી વધુ પરિવારોએ રામનવમીથી લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કર્યું છે. સોસાયટીના રહીશોનું કહેવું છે કે તેમને રોજ સંભળાતી અઝાનથી કોઈ વાંધો નથી
Apr 16,2022, 20:24 PM IST
Maharashtra
રાજ ઠાકરેની ધમકીથી શિવસેનામાં ડરનો માહોલ! તાબડતોબ આ કાર્યક્રમોની જાહેરાત
મહારાષ્ટ્રમાં આજનો દિવસ હંગામેદાર થવાની શક્યતા છે. રાજ્યમાં ચાલી રહેલા અઝાન વિરુદ્ધ હનુમાન ચાલીસા વિવાદમાં હવે શિવસેના પણ કૂદી છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આજે પુણેના મારુતિ મંદિરમાં જઈને ત્યાં ચાલી રહેલા હનુમાન ચાલીસા પાઠમાં સામેલ થવાની જાહેરાત કરી છે. જેના જવાબમાં શિવસેનાએ મુંબઈમાં અનેક જગ્યાએ મહાઆરતીના આયોજનની જાહેરાત કરી છે. જેમાં દાદરના કબૂતરખાના અને અન્ય વિસ્તારોમાં મહાઆરતીની વાત કરાઈ છે.
Apr 16,2022, 6:53 AM IST
Loudspeaker Row
મથુરામાં પણ લાઉડસ્પીકર વિવાદ વકર્યો, હિન્દુ સંગઠનોએ આપી મોટી ચેતવણી
હિન્દુવાદી સંગઠનોનું કહેવું છે કે તેઓ મસ્જિદમાંથી આવતા અવાજોથી પરેશાન થાય છે. જો આ અવાજ બંધ નહીં થાય તો તેઓ અલગ-અલગ જગ્યાએ લાઉડ સ્પીકર લગાવીને હનુમાન ચાલીસાના પાઠ પણ કરશે.
Apr 15,2022, 7:19 AM IST
loudspeaker
Loudspeaker Row: વારાણસીમાં હવે અઝાનથી નહી હનુમાન ચાલીસાથી શરૂ થશે દિવસ?
Varanasi Loudspeaker Controversy: મહારાષ્ટ્રથી શરૂ થયેલા લાઉડસ્પીકર વિવાદ હવે ધીમે ધીમે વારાણસી પહોંચી ગયો છે. મહાદેવની નગરી કાશીમાં પણ હવે લોકો મોટા અવાઝે અઝાનનો વિરોધ કરવા લાગ્યા છે. એવામાં ગુરૂવારે હિંદુ સમુદાયના લોકોએ પોતાની છત પર લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસાના પાઠ હતા. તમને જણાવી દઇએ કે આ પાઠ હનુમાન જયંતિ પહેલાં કરવામાં આવ્યા છે.
Apr 14,2022, 18:17 PM IST
UP
મહારાષ્ટ્ર બાદ હવે વારાણસીમાં અઝાન સમયે હનુમાન ચાલીસાનું પઠન, લગાવવામાં આવ્યા સ્પીકર
વારાણસીના સાકેત નગર વિસ્તારમાં આંદોલનના અધ્યક્ષ સુધીર સિંહે પોતાના ઘરેથી જ તેની શરૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે અઝાનના દરેક સમયે આ પ્રકારે લાઉડસ્પીકર દ્વારા હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. તેમણે કહ્યું કે તેમનો હેતુ હિંદુ-મુસ્લિમ સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો નથી.
Apr 14,2022, 10:50 AM IST
લાઉડ સ્પીકર
લ્યો બોલો... લાઉડ સ્પીકરથી સંક્રમણ ફેલાય છે, ભુજ મામલતદારનું વિચિત્ર ફરમાન
કોરોનાએ સમગ્ર ગુજરાતમાં આતંક મચાવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. એવામાં ભુજના મામલતદારનું વિચત્ર ફરમાન સામે આવ્યું છે. માઇકમાં નીકળતા અવાજની સાથે કોરોના વિષાણુ ફેલાય છે.
Aug 11,2020, 12:12 PM IST
સુપ્રીમ કોર્ટ
પં.બંગાળમાં ભાજપ નહીં વગાડી શકે લાઉડસ્પીકર, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
ભાજપ પશ્ચિમ બંગાળમાં રહેણાંક વિસ્તારોમાં માઇક અને લાઉડસ્પીકરના ઉપયોગ પર રોક હટાવવાની માગ કરી હતી. રાજ્ય સરકારે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન રાજ્યમાં માઇક અને લાઉડસ્પીકરના ઉપયોગ પર રોક લગાવવાનો આદેશ જાહેર કર્યો છે.
Feb 11,2019, 13:18 PM IST
Trending news
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ