हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BRA
COL
0/ 0
(0)
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kerala tourism
Kerala tourism News
Chocolate ka Bhog
દેશનું એવુ અનોખું મંદિર જ્યાં ભગવાનને ચોકલેટનો ભોગ ધરાવાય છે
kerala tourism : દેશમાં આવેલા અનોખા મંદિરમાં એક છે કેરળના એલપ્પીમાં આવેલું બાલસુબ્રમણ્યમ મંદિર... જ્યા મુરુગન ભગવાનને પ્રસાદમાં ચોકલેટ ધરાવાય છે
Nov 27,2023, 15:59 PM IST
kerala tourism
મહામારી બાદ કેરલના કોચ્ચિ ટર્મિનલ પહોંચ્યું પ્રથમ લક્ઝરી ક્રૂઝ, થયું ભવ્ય સ્વાગત
'Cordelia Cruises' ની માલિકીનું જહાજ, કોવિડ -19 ની વિનાશક અસર બાદ અત્યાધુનિક ટર્મિનલ પર પહોંચનાર પ્રથમ વૈભવી ક્રૂઝ છે.
Sep 23,2021, 19:51 PM IST
દીપક સાઠે
કોઝિકોડે વિમાન દુર્ઘટનાના પાયલટ દીપક સાઠેનું ગુજરાત સાથે ઋણાનુબંધ રહ્યું છે, કચ્છના
એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Plane crash) ની ફ્લાઈટ દુર્ઘટનામાં માર્યા ગયેલા પાયલટ દીપક વસંત સાઠેના મોત નિપજ્યું હતું. કેરળ (#KozhikodeAirCrash) ના વિમાન અકસ્માતમાં બે પાયલટ સહિત 18 લોકોના મોત નિપજ્યા છે. જેમાં પાયલટ દીપક સાઠે પણ સામેલ હતા. પણ, દીપક સાઠે (captain deepak sathe) નો ગુજરાત સાથે પણ જૂનો નાતો રહ્યો છે. પાયલટ દિપક સાઠેએ ભૂજ એરફોર્સમાં 3 વર્ષ કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી. છેલ્લા 3 વર્ષ બાદ કચ્છમાં રિટાયર્ડ થયા હતા. ભૂજના હૃદયસમાં હમીરસર સાથે તેઓનું ઋણાનુબંધ રહ્યું હતું.
Aug 9,2020, 11:58 AM IST
#KozhikodeAirCrash
ભારતમાં કોઝીકોડ જેવા અન્ય રનવે પણ એવા છે, જ્યાં લેન્ડિંગ છે અતિ ખતરનાક
કોરોના મહામારી દરમિયાન શુક્રવારની સાંજ દુખદ બની હતી. દૂબઈથી આવેલું એર ઈન્ડિયાનું વિમાન કોઝીકોડ એરપોર્ટ (KozhikodeAirCrash) ના રનવે પર લપસી પડ્યું હતું અને આગળ વધીને ઘાટીમાં પડ્યું હતું. ઘટના એટલી ભયાવહ હતી કે, તેની તસવીરોથી જ અંદાજ લગાવી શકાય છે. પ્લેન બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઘટનાને લઈને તપાસના આદેશ છૂટ્યા છે. પરંતુ પહેલી નજરમાં આ ભીષણ દુર્ઘટનાનું એક ભૌગોલિક કારણ પણ છે. કોઝીકોડના કારીપુર નામના સ્થાન પર બનેલ આ એરપોર્ટ ઘાટી અને પહાડીઓની વચ્ચે બનેલું છે. એટલે કે, રનવે માટે પૂરતો એરિયા નથી. આવામાં વિમાનને ટેકઓફ કરવા કે લેન્ડિંગ કરવા માટે લાંબો રનવે ટ્રેક મળતો નથી. જેથી અસાવધાની થઈ અને તેનુ પરિણામ આ દુર્ઘટના હતી.
Aug 8,2020, 8:46 AM IST
Trending news
Mahadev Betting App
Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાંથી ધરપકડ; ભારત લવાશે, હવે થશે..
dussehra 2024
દશેરા પર કેટલા દીવા પ્રગટાવવા મનાય છે શુભ? જાણો યોગ્ય નિયમ, દિશા અને સમય
indian army TES recruitment
Indian Army: ઈન્ડિયન આર્મીમાં 12 પાસ યુવક-યુવતીઓને ફટાફટ અરજીઓ કરો, વાંચી લો સંપૂર્ણ
onion peels
બેકાર સમજીને ફેંકતા નહીં ડુંગળીના ફોતરા! આ રીતે ઉપયોગ કરીને મેળવી શકો છો અનેક ફાયદા
gangrape
સુરત ગેંગરેપ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ગુજરાત છોડીને ભાગવાની ફિકારમાં હતો
Rohit Sharma
ગંભીર સામે મોટું ધર્મસંક્ટ! AUS માં કોણ કરશે રોહિતના સ્થાને ઓપનિંગ? આ છે 3 દાવેદાર
mukesh ambani
Jioની દિવાળી ધમાકા Offer! એક વર્ષ સુધી ફ્રીમાં મળશે આ સુવિધા, સાંભળીને ઉછળી પડશો
અંબાલાલની આગાહી
ગુજરાતથી કેરળ સુધી આજે થઈ જશે પાણી-પાણી! જાણો દિલ્હી સહિત દેશભરમાં કેવું રહેશે મોસમ
Karni Mata Temple
દેશનું અનોખું મંદિર...જ્યાં માતાજીની સાથે ઉંદરની પણ થાય છે પૂજા, પગ ઢસડીને જવું પડે
Ratan Tata
એક યુગનો અંત....પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા