हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kalyan Singh
Kalyan singh News
Kalyan Singh
Padma Award: જનરલ બિપિન રાવત, કલ્યાણ સિંહને પદ્મ વિભૂષણ સન્માન
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ વર્ષે 4 લોકોને પદ્મ વિભૂષણ, 17 લોકોને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મ શ્રી સન્માન આપવામાં આવશે.
Jan 26,2022, 6:20 AM IST
narendra modi
PM મોદીએ કલ્યાણ સિંહના અંતિમ દર્શન કર્યા, લખનઉ પહોંચી આપી શ્રદ્ધાંજલિ
ભાજપના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની વયે નિધન થયુ છે. લખનઉમાં આવેલા કલ્યાણ સિંહના નિવાસ્થાને તમામ લોકો તેમના અંતિમ દર્શન કરવા પહોંચી રહ્યાં છે. પીએમ મોદીએ પણ લખનઉ પહોંચી કલ્યાણ સિંહના અંતિમ દર્શન કર્યા છે.
Aug 22,2021, 12:13 PM IST
Kalyan Singh
23 ઓગસ્ટે અલીગઢમાં ગંગા કિનારે થશે કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, તેમના અંતિમ સંસ્કાર સોમવાર 23 ઓગસ્ટે અલીગઢમાં કરવામાં આવશે. આ દિવસે જાહેર રજા રહેશે. રવિવારે કલ્યાણ સિંહનું પાર્થિવ શરીર વિધાનભવન અને ત્યારબાદ ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
Aug 22,2021, 6:39 AM IST
Kalyan Singh
યૂપીના પૂર્વ CM કલ્યાણ સિંહની આ છેલ્લી ઈચ્છા અધૂરી રહી...
બે વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા કલ્યાણ સિંહ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. પોતાના જીવનકાળમાં તેઓ હંમેશા ઈચ્છતા હતા કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. તેમણે અનેક મંચ પર કહ્યું હતું કે રામ મંદિરના સ્થાન પર વિવાદિત માળખુ બન્યું હતું.
Aug 22,2021, 6:11 AM IST
Kalyan Singh
UP ના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન, લખનઉના SGPGI હોસ્પિટલમાં હતા દાખલ
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નિધન બાદ રાજકીય વર્તુળમાં શોક લહેર પ્રસરી જવા પામી હતી. દિગ્ગજ નેતાના નિધનથી ભાજપને મોટું નુકસાન થયું છે.
Aug 21,2021, 22:29 PM IST
Kalyan Singh
UP ના પૂર્વ CM કલ્યાણ સિંહના નિધનની અફવા ઉડી, હોસ્પિટલે જણાવ્યું કેવી છે હાલ સ્થિતિ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધનની અફવા સોશિયલ મીડિયા પર ઉડ્યા બાદ લખનૌ સ્થિત સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ (SGPGI) એ મેડિકલ બુલેટિન બહાર પાડ્યું.
Jul 9,2021, 10:44 AM IST
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો ચુકાદો
બાબરી વિધ્વંસ કેસ: તમામ આરોપીઓ નિર્દોષ જાહેર, કોર્ટે કહ્યું-અચાનક ઘટના ઘટી હતી
28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસ (Babri Masjid Demolition case) માં આજે ચુકાદો આવ્યો. લખનઉ સ્થિત સીબીઆઈ (CBI) ની વિશેષ કોર્ટે 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો.
Sep 30,2020, 12:54 PM IST
ayodhya case
બાબરી વિધ્વંસ: કલ્યાણસિંહ પર કાવત્રા હૈઠળ વૈમનસ્ય ફેલાવવાનો ખટલો ચલાવ્યો
અયોધ્યામાં વિવાદિત ઢાંચા મુદ્દા ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને (Kalyan Singh) સીબીઆઇ વિશેષ કોર્ટથી જામીન મળી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને 2 લાખ રૂપિયાના જાતજામીન પર આપી દીધી છે. આ અગાઉ કોર્ટે આ મુદ્દે કલ્યાણ સિંહની વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. કલ્યાણ સિંહ પર આઇપીસીની કલમ 153એ, 153બી, 195એ , 505 અને 120બી હેઠળ આરોપો નક્કી કરવામાં આવ્યા છે. બીજી તરફ કલમ 147 અને 149ની કલમ અન્ય આરોપીઓ પર લાગી છે.
Sep 27,2019, 17:01 PM IST
president
PM મોદીને જીતાડવાની વાત કરી કલ્યાણસિંહ ફસાયા, ખુર્શી છીનવાય તેવી વકી !
ચૂંટણી પંચે આ મુદ્દે આચાર સંહિતાનુ ઉલ્લંઘન માનતા કલ્યાણ સિંહ વિરુદ્ધ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ફરિયાદ કરી હતી
Apr 4,2019, 21:49 PM IST
Ayodhya
ભાજપનો નેતા જેણે રામ મંદિર માટે CM પદ અને સરકાર બંન્ને કુર્બાન કર્યું
કલ્યાણ સિંહ એક સમયમાં અયોધ્યા આંદોલનનો સૌથી મોટો ચહેરો હતા, ભાજપનાં એક માત્ર એવા નેતા જેણે બાબરી મસ્જીદ તોડી પાડવા બદલ સજા ભોગવી
Dec 6,2018, 15:01 PM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો