हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
home vastu tips
Home vastu tips News
astrology
ઘરના મુખ્ય દ્વાર પર ભૂલથી પણ ના મૂકો આ 5 વસ્તુઓ, પ્રગતિ પર પડે છે ખરાબ અસર
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર એવી કોઈ વસ્તુ ન રાખવી જોઈએ જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે. વાસ્તુ અનુસાર તમારા ઘરનો મુખ્ય દરવાજો સકારાત્મક ઉર્જા, સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે વિશેષ સ્થાન છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ઘરના મુખ્ય દ્વાર પર કઈ 5 વસ્તુઓ ન રાખવી જોઈએ.
Dec 29,2024, 13:02 PM IST
vastu tips
Vastu Tips: ઘરમાં આ વસ્તુઓ ખાલી રહે તો તિજોરી પણ થઈ જાય ખાલી, અમીર પણ બની જાય ગરીબ
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક એવી ભુલો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરનારના ઘરમાં દરિદ્રતા વધે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં 3 એવી વસ્તુઓ હોય છે જેને ખાલી રાખવાથી વ્યક્તિ કંગાળ થઈ જાય છે.
Sep 12,2024, 8:44 AM IST
vastu tips
ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે વાસ્તુના આ નિયમોનું કરો પાલન, દેખાશે તુરંત અસર
Vastu Tips: વાસ્તુદોષના કારણે ઘરમાં નેગેટિવ એનર્જી વધી જાય તો વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે તમને સરળ વાસ્તુ ઉપાય વિશે જણાવીએ જેનાથી ઘરની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. આ ઉપાય કરી લેશો એટલે થોડા જ દિવસોમાં તમને તેની સકારાત્મક અસર પણ જોવા મળશે.
Dec 17,2023, 14:16 PM IST
vastu shastra for food
ક્યારેય કોઈ પાસે ફ્રીમાં ન લો ખાવાની આ વસ્તુ, ગરીબી આવતા વાર નહીં લાગે
Vastu Tips for Salt: વાસ્તુ શાસ્ત્રમાં ન માત્ર દિશાઓ પરંતુ સામાન્ય જીવન સાથે જોડાયેલા કામો વિશે પણ ઘણી મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે. જેમ કેટલીક વસ્તુનું દાન કરવું અશુભ હોય છે. આ રીતે કેટલીક વસ્તુ ફ્રીમાં કે ઉધાર લેવી પણ અશુભ હોય છે. આજે અમે તમને ખાદ્ય પદાર્થ વિશે જણાવીશું.
Oct 21,2023, 12:41 PM IST
home vastu tips
Home Vastu Tips: ભૂલથી પણ ઘરમાં ન લગાવશો આ 5 છોડ, નહીં તો થઈ જશો કંગાળ!
Home Vastu Tips: વૃક્ષો અને છોડને માનવ જીવનનો આધાર માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ફૂલ અને છોડ લગાવે છે જેથી ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય. વાસ્તુ દોષ ઓછો થાય અને વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય.
Apr 28,2023, 9:42 AM IST
Vastu Shastra
ઘર કે ઓફિસની આ દિશામાં ઘડિયાળ ન લગાવો, નહીં તો દુર્ભાગ્ય-ગરીબી તમારો પીછો નહીં છોડે!
Vastu Shastra for Wall Clock: ઘર કે ઓફિસમાં ઘડિયાળની આ દિશા પણ તમારો સમય સારો કે ખરાબ બનાવી શકે છે. તેથી જ વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળની દિશાને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે.
Mar 31,2023, 16:40 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ