हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dev Paksh
Dev paksh News
notice
સત્તાની સાઠમારી! સ્વામિનારાયણનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ
સ્વામિનારાયણ મંદિરનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા? ડેપ્યુટી કલેક્ટરે માંગ્યો જવાબ ! ડીવાયએસપી કક્ષાના અધિકારીનું પણ સમગ્ર વિવાદમાં નામ આવ્યા બાદ આ મુદ્દો સરકાર સુધી પહોંચ્યો હતો
Mar 14,2021, 18:50 PM IST
monk
સત્તાની સાઠમારી: ભગવાનની જગ્યા બની અખાડો, Dy.SPએ ગઢડા મંદિરના ચેરમેનને લાફો ઝીંક્યો
સ્વામિનારાયણ મંદિર વિવાદ દિવસેને દિવસે વકરતો જ જાય છે. જેમાં નેતૃત્વ પરિવર્તનના દિવસે મંદિરમાં થયેલી માથાકુટના CCTV પણ સામે આવ્યા છે. જેમાં 2 પોલીસ અધિકારીઓ દ્વારા મારામારી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર 6 ડિસેમ્બરના રોજ મંદિર વહીવટી તંત્રમાં પરિવર્તનાં દિવસે જ મંદિર પરિસરમાં માથાકુટ થઇ હોવાનાં પોલીસ તંત્ર પર આક્ષેપો પણ લગાવાઇ રહ્યા છે. જેને લઇને ભાવનગર રેન્જ IG ને આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Dec 11,2020, 16:48 PM IST
ગઢડા સ્વામિનારાયણ મંદિર
ગઢડામાં દેવ પક્ષના વિરોધમાં નનામા પોસ્ટર લાગતાં બંને પક્ષ ફરી આમને-સામને
થોડા દિવસ અગાઉ દેવ પક્ષ દ્વારા મંદિરની 35 ગાયોને પાંજરાપોળમાં મોકલી દેવાઈ હતી. જેના કારણે એ સમયે પણ વિવાદ થયો હતો. હવે પાંજપોળમાં રહેલી એ ગાયોના ફોટા સાથેના પોસ્ટર શહેરમાં લગાવાયા છે. આ ઉપરાંત 100 વર્ષ જુનું પીપળાનું વૃક્ષ કાપી નાખવું સહિતના મુદ્દાઓ વાળા જુદા-જુદા પોસ્ટર લાગ્યા છે.
Oct 10,2019, 23:23 PM IST
Dev Paksh
શું વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદી માટે ચાલી રહેલા ધર્મયુદ્ધનો આવશે અંત?
સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને સૌથી મોટા સમાચાર.વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીને લઈને દેવ પક્ષ અને આચાર્ય પક્ષ સમાધાન કરવા માટે એકઠા થયા છે. બંને પક્ષોએ સૌથી મહત્વની બેઠક બોલાવી છે. હાલ વડતાલમાં આચાર્ય પક્ષના લાલજી મહારાજ અને લાલજી મહારાજની બેઠક હરિભક્તો સાથે ચાલી રહી છે. બેઠકમાં બંને પક્ષો સમાધાન કરવા માટે સત્સંગ કરી રહ્યા છે. થોડી જ વારમાં લાલજી મહારાજ મીડિયાને સંબોધશે.
Aug 28,2019, 20:10 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ