हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cremation home
Cremation home News
Independence day celebration
ગુજરાતની આ શાળાએ કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો? આ વાત સાંભળીને ચોંકી જશો, પણ...
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભરતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સામાકાંઠે વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે આવેલ સોનાપુરી સ્મશાન ખાતે જઈને ત્યાં ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
Aug 15,2024, 15:48 PM IST
gujarat
રિસોર્ટ કરતા પણ આલિશાન છે આ સ્મશાન ગૃહ, લોકો પિકનિક કરવા આવે છે, તસવીર જોઈ છક થઈ જશો
અલકેશ રાવ/બનાસકાંઠા :સામાન્ય રીતે આ આધુનિક યુગમાં શહેરો અને ગામડાંઓને તો તમે આધુનિક સુવિધાઓથી સજ્જ થતાં જોયા જ હશે. પરંતુ અંતિમક્રિયા માટેનું મુક્તિધામ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું એવુ તમે કદાચ નહીં જ સાંભળ્યું હોય. ત્યારે આજે વાત કરવી છૅ બનાસકાંઠાના એક એવા મુક્તિધામ કે જે મુક્તિધામ 14 વીઘા જમીનમાં આકાર પામ્યું અને આ મુક્તિધામને એવી સુવિધાઓથી સજ્જ કરાયું કે મુક્તિધામમાં માત્ર લોકો કોઈના મૃત્યુ બાદ માત્ર અંતિમક્રિયા માટે જ નહીં, પરંતુ આ મુક્તિધામમાં હરવા ફરવા માટે પણ લોકો આવી રહ્યાં છે.
Oct 13,2022, 10:14 AM IST
Independence day celebration
રાષ્ટ્રભક્તિ દિલમાં હોવી જોઈએ... મોરબીમાં મોક્ષધામમાં પણ લહેરાવાયો તિરંગો
આઝાદીના રાષ્ટ્રીય પર્વ નિમિતે દેશમાં દરેક સ્થળો ઉપર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં પણ તિરંગો લહેરાયો છે. આ વતા સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, આજે દેશભરમાં જુદીજુદી જગ્યાઓ પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, તેવા સમયે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મનમાં મોક્ષધામને લઈને જે ડર હોય તે દુર થાય તેવી ભાવના સાથે અને શાંતિના પ્રતિક સમાન સ્મશાન ખાતે તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી.
Aug 15,2022, 12:04 PM IST
Bharuch
લો બોલો! નેત્રંગ સ્મશાન ગૃહમાં સગડીના પાર્ટ ચોરી ગયા ચોર, અંતિમ સંસ્કાર અટકી પડ્યા
ભરૂચમાં માનવતા મરી પરીવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના નેત્રંગ સ્મશાન ગૃહમાં ફીટ કરેલી બે સગડીઓ પ્લેટો અને કથેળા તસ્કરો ચોરી જતા મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે. ત્યારે મહિલા સરપંચે વનવિભાગ પાસે સગડીઓની માંગ કરી છે. નેત્રંગ-વાલીયા તાલુકાના ૧૫ થી ૨૦ ગામોની સગડીઓ માટેની માંગની અરજીઓ ભરૂચ ડિવીઝનમા પેન્ડિંગ પડી છે. એક તરફ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યા હવે સ્મશાન માટે સગડીઓ ઓછી પડવા લાગી છે.
Apr 24,2021, 12:24 PM IST
Bharuch
કોરોનાએ પરિવારના બે મોભીઓને એકસાથે છીનવ્યા, સંતાનો માતાપિતાની અંતિમ વિદાય જોઈ આસું ર
Apr 18,2021, 11:27 AM IST
Trending news
Coronal Mass Ejection
પૃથ્વી સાથે ટકરાયું 'શક્તિશાળી' સૌર તોફાન, બ્લેક આઉટનું જોખમ વધ્યું
police bharti
પોલીસ ભરતી અંગે મોટા અપડેટ, શારીરિક કસોટી ક્યારે થશે તેની હસમુખ પટેલે આપી માહિતી
ratan tata successor
ટાટા ટ્રસ્ટને મળી ગયા રતન ટાટાના વારસદાર, 39 લાખ કરોડના ટ્રસ્ટના આ હશે નવા ચેરમેન
Tech
ઉતાવળ કરજો, રહી ના જાવ! 256GB વાળો iPhone 15 Pro 41 હજાર રૂપિયા સસ્તો! જાણો વિગતે..
success story
જ્યુસ સેન્ટરથી લઈ 400 કરોડની કંપની સુધીની સફળતા, ભાટિયા બ્રધર્સે કરી બતાવ્યું!
PM Surya Ghar Yojana
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લગાવવી છે સોલર પેનલ? આ નંબર પર મળશે સંપૂર્ણ જાણકારી
Bengaluru
શર્મા જી બની ભારતમાં રહેતો હતો પાકિસ્તાનનો સિદ્દીકી પરિવાર, 10 વર્ષ બાદ ખુલી પોલ
mukesh ambani
મોંઘું કહેનારા લોકોની 'મુકેશ કાકા' એ બોલતી બંધ કરી! રોજ 2.5GB ડેટા, કિંમત માત્ર...
gangrape
સુરત સામુહિક દુષ્કર્મના આરોપી રવિશંકરનો છે ગુનાહિત ઈતિહાસ, માતાપિતા સાથે સંબંધ નથી
gold
દશેરા પહેલા એક ઝટકામાં મોંઘુ થઈ ગયું સોનું, ચાંદીની કિંમતમાં પણ તેજી, જાણો નવો ભાવ