हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chaudhary Charan Singh
Chaudhary charan singh News
Bharat Ratna
VIDEO:રૂપાલા કો ગુસ્સા ક્યૂં આયા! BJPના મંત્રીની ગર્જનાથી સંસદમાં કંપી ગયું કોંગ્રેસ
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસના નેતાઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન મળ્યા બાદ કોંગ્રેસને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. તેઓ સહન નથી કરી શકતા કે એક ખેડૂતને ભારત રત્ન કેવી રીતે મળ્યો?
Feb 10,2024, 19:52 PM IST
Bharat Ratna
ચૌધરી ચરણસિંહને ભારત રત્ન સન્માન આપીને ભાજપે આ 7 સીટો પર હારેલી બાજી પલટી નાખી!
Bharat Ratna 2024 Chaudhary Charan Singh: મોદી સરકારે શુક્રવારે ભારત રત્ન સન્માન માટે ત્રણ નામોની જાહેરાત કરતાની સાથે જ ખળભળાટ મચી ગયો. જેમાં પૂર્વ પીએમ નરસિંહા રાવ, કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનની સાથે જ કિસાન નેતા ચૌધરી ચરણસિંહનું નામ પણ સામેલ છે. રાજકીય ધૂરંધરોનું કહેવું છે કે ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન બનાવીને ભાજપે ગત વખતે હારેલી 7 બેઠકો પર બાજી પલટી નાખી છે.
Feb 10,2024, 8:37 AM IST
Bharat Ratna
ચૌધરી ચરણ સિંહ, નરસિંહા રાવ, MS સ્વામીનાથનને મળશે ભારત રત્ન સન્માન
Bharat Ratna Award 2024: પૂર્વ પીએમ નરસિંહા રાવ, ચૌધરી ચરણ સિંહ અને વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન સન્માનથી નવાજવામાં આવશે.થોડા દિવસ પહેલા જ સરકારે બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુર અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન સનમાન આપવાની જાહેરાત કરી હતી.
Feb 9,2024, 13:49 PM IST
indira gandhi
ઈન્દિરાને જેલભેગા કરનાર ખેડૂત નેતા કોણ હતા? જાણો ક્યારેય સંસદમાં ન ગયેલાં PMની કહાની
Chaudhary Charan Singh Birth Anniversary: 23 ડિસેમ્બર એટલે ખેડૂત દિવસ. 23મી ડિસેમ્બરને ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે કેમ ખેડૂતો દિવસ મનાવાય છે તે તમે નહીં જાણતા હો. આ દિવસે ખેડૂતોના સૌથી મોટા નેતાૉનો જન્મ થયો હતો. 23 ડિસેમ્બર 1902ના રોજ ભારતના પાંચમા પ્રધાનમંત્રી અને ખેડૂતોના સૌથી મોટા નેતા ચૌધરી ચરણસિંહનો જન્મ થયો હતો. ત્યારે તેમના જીવનની સફર પણ ખુબ જ રસપ્રદ છે. જે જાણવી તમારા માટે ખુબ જ જરૂરી છે. ખેડૂત નેતાથી પ્રધાનમંત્રીની ખુરશી સુધીની રસપ્રદ સફર, જાણો કેવી રીતે ચૌધરી ચરણસિંહ બન્યા ખેડૂતોનો અવાજ...
Dec 23,2022, 10:27 AM IST
Trending news
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ