हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Business news Headlines
Business news headlines News
સેમસંગ
બસ 11 ફેબ્રુઆરી સુધી જોઇ રાહ, આ દિવસે Samsung લોન્ચ કરશે નવો smartphone
દક્ષિણ કોરિયાની ટેક્નોલોજી દિગ્ગજ સેમસંગે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તે 11 ફેબ્રુઆરી 2020ના રોજ પોતાના નવા ગેલેક્સી સ્માર્ટફોનને લોન્ચ કરશે. કંપનીએ જણાવ્યું છે કે તે સેન ફ્રાંસિસ્કોમાં 11 ફેબ્રુઆરી, 2020ના રોજ સવારે 11 વાગે લોન્ચ ઇવેન્ટનું આયોજન કરશે.
Jan 7,2020, 9:32 AM IST
IMF
ડિઝિટલાઇઝેશનના કારણે ભારતમાં ગોટાળાઓ કાબુમાં આવ્યા: IMF
IMFએ પોતાનાં રિપોર્ટમાં કહ્યું કે, ડિઝિટલાઇઝેશનનો ભારતે ખુબ જ ફાયદો થયો છે અને તેના કારણે ગોટાળાઓ પર લગામ લાગી છે
Apr 10,2019, 20:51 PM IST
saudi arabia investment in india
ભારતને પેટ્રોલિયમ હબ બનાવશે સાઉદી અરબ, મોટુ રોકાણ કરવા માટેનું વચન
સઉદી અરબ કાચા તેલના પુરવઠ્ઠા માટે ભારતને ક્ષેત્રીય કેન્દ્ર બનાવવા અંગે વિચારણા કરી રહી છે. સંગ્રહ અને સુવિધાઓનાં નિર્માણ અને રિફાઇનરીને સુદ્રઢ બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરશે. સઉદી અરબનાં વિદેશમંત્રી અદેલ બિન અહેમદ અલ જુબેરે આમ કહ્યું છે. વિશ્વના સૌથી મોટા નિકાસકાર સઉદી અરબ અહીં પેટ્રોલિયમ ઉત્પાદનોના ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ ક્ષેત્રમાં પણ રોકાણ કરશે.
Feb 24,2019, 21:58 PM IST
ખેડૂત દિવસ
આજે ખેડૂત દિવસ : જગતના તાતની આવક વિશે ગંભીરતાથી વિચારવાનો સમય હવે આવી ગયો
એક સમય હતો, જ્યારે આપણા દેશમાં ખેતીની જ સૌથી ઉત્તમ કાર્ય માનવામાં આવતું હતું. મહાકવિ ધાધની એક પ્રસિદ્ધ કહેવત પણ છે. ઉત્તમ ખેતી, મધ્યમ બાન... નિષિદ્ધ ચાકરી, ભીખ નિદાન... એટલે કે ખેતી સૌથી સારું કાર્ય છે. વેપાર મધ્યમ, નોકરી નિષિદ્ધ અને ભીખ માંગવુ સૌથી ખરાબ કાર્ય છે. પરંતુ આજે દેશની પરિસ્થિતિ પર નજર કરીએ તો આજીવિકા માટે ખેતી સૌથી સારું કાર્ય નથી રહ્યું. દરેક દિવસે દેશમાં લગભગ 2000 ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અને અનેક ખેડૂતો એવા છે જે ખેતી છોડી દેવા માંગે છે. દેશના ખેડૂતોને રસ્તા પર આંદોલન કરવા ઉતરવું પડી રહ્યું છે. દેશના અનેક ખેડૂતો નિરાશ થઈને આત્મહત્યા જેવું પગલુ ભરવા મજબૂર બની રહ્યાં છે. 23 ડિસેમ્બરને સમગ્ર ભારતમાં કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મદિન પર કિસાન દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસ જેમના માટે ઉજવાય છે, તેમની દેશમાં કેવી દુર્દશા છે અને તેની સામે કેવી રીતે લડી શકાય તે જાણીએ.
Dec 23,2018, 7:15 AM IST
Trending news
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ