हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AYUSH Ministry
Ayush ministry News
Cooking Competiton
શું તમને જમવાનું બનાવવાનો શોખ છે? તો આ રહી સરકારી સ્પર્ધામાં ભાગ લેવાની સૌથી મોટી તક
Apr 7,2022, 12:02 PM IST
AYUSH Ministry
Corona થી બચવા માટે શું કરશો? આયુષ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન
કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આયુષ મંત્રાલયે (Ayush Ministry) એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે કોરોનાથી કેવી રીતે બચવું અને તેની સારવાર કેવી રીતે કરવી. આવો જાણીએ આયુષ મંત્રાલયની નવી માર્ગદર્શિકા વિશે.
Jan 12,2022, 20:58 PM IST
AYUSH Ministry
કોરોનાથી બચવા માટે આ સરળ ઉપાયો આજથી જ અજમાવો...બીમારીને રાખો દૂર
નવી દિલ્હી: હાલના સમયમાં જે ઝડપથી લાખો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે અને હજારો લોકોના મોત થઈ રહ્યા છે તેને જોતા સંક્રમણથી બચવું જ હવે તો એકમાત્ર ઉપાય જોવા મળી રહ્યો છે. આ માટે તમારે મજબૂત ઈમ્યુનિટીની જરૂર છે. જેથી કરીને વાયરસથી સંક્રમિત થતા બચો અને જો કોઈ કારણસર સંક્રમિત થાઓ તો પણ તમે જલદી અને કોઈ પણ નુકસાન વગર સંક્રમણથી રિકવર થઈ જાઓ.
May 5,2021, 13:12 PM IST
પતંજલિ
કોરોનાની દવાને લઇ પંતજલિના દાવા પર આયુષ મંત્રાલયે કહી આ વાત, માગી સંપૂર્ણ જાણકારી
યોગ ગુરૂ બાબા રામદેવની પંતજલિએ કોવિડ/કોરોના વાયરસની સારવાર માટે દવા કોરોનિલ બનાવી છે. પરંતુ આયુષ મંત્રાલયે પંતજલિને આયુર્વેદિક દવા કોરોનિલના કોઈપણ પ્રચારને રોકવા માટે આદેશ આપ્યા છે. આયુષ મંત્રાલયે પતંજલિની દવા પર સ્ટેટમેન્ટ જાહેર કરી કહ્યું કે, મંત્રાલયને આ વિશે કોઈ જાણકારી નથી. પહેલા તમારા કાગળ અમારી પાસે જમા કરાવો અને ત્યાં સુધી કોઈપણ પ્રકારની જાહેરાત અથવા દાવો કરવાથી દૂર રહો, જ્યાં સુધી તમામ તપાસ પૂર્ણ ન થયા.
Jun 23,2020, 19:44 PM IST
AYUSH Ministry
કોરોનાને હરાવવા મજબુત કરો રોગ પ્રતિકારક શક્તિ, ગરમ પાણી પીવા સહિત આ ઉપાયો અજમાવો
આયુષ મંત્રાલયે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ રહેવા માટે મંગળવારે કેટલાક દિશા નિર્દેશ બહાર પાડ્યાં. ખાસ કરીને શ્વાસ સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યાં. આ ઉપાય આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પ્રકાશનો આધારિત છે.
Apr 1,2020, 11:31 AM IST
corona virus
ચીન કોરોનાથી બેહાલ, ઓસ્ટ્રેલિયાએ લેબમાં બનાવ્યો આ વાયરસ
પીટર ડોહેર્ટી ઈન્સિટ્યૂટ ફોર ઇન્ફેક્શન એન્ડ ઇમ્યુનિટીના શોધકર્તાએ કહ્યું કે, આ સફળતાથી વિશ્વભરમાં વાયરસની ચોક્કસ તપાસ કરવા અને તેની સારવાર શોધવામાં મદદ મળશે.
Jan 29,2020, 23:18 PM IST
ચીન
કોરોનાથી ડરી દુનિયા, મોટી વિમાન કંપનીઓએ રદ્દ કરી પોતાની ફ્લાઇટો
અમેરિકા, બ્રિટન અને જર્મનીએ હાલમાં પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરીને ચીનની યાત્રા પહેલા સાવધાન રહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં ચીને પણ પોતાના નાગરિકોને વિદેશની યાત્રા ન કરવાની ભલામણ કરી છે.
Jan 29,2020, 21:05 PM IST
ચીન
corona virus: વિશ્વના 18 દેશોમાં પહોંચ્યો કોરોના વાયરસ, 132ના મોત
કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 132ને પાર કરી ગયો છે. તો 840થી વધારે નવા કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે સરકારી આંકડા મુજબ 5300 મામલાનો ખુલાસો થયો છે.
Jan 29,2020, 19:54 PM IST
homoeopathy and unani prevention
કોરોના વાયરસથી બચવું છે? અપનાવો આ હોમિયોપેથી-યૂનાની ચિકિસ્તા
(corona virus) આયુષ મંત્રાલય અંતર્ગત રિસર્ચ કાઉન્સિલે આયુર્વેદ, હોમિયોપેથી અને યૂનાની ચિકિત્સાના ફાયદા વિશે જણાવતા એડવાઇઝરી જારી કરી છે.
Jan 29,2020, 17:29 PM IST
યોગ
સરકારે લોન્ચ કરી 'Yoga Locator App', જાણો કેવી રીતે લોકોને મળશે મદદ
આયુષ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ એપ યોગ શિક્ષકોને જાતે જ પોતાની નોંધણી કરાવવા અને મહત્તમ લોકો સુધી પહોંચ બને તેના માટે બનાવાઈ છે
Jun 2,2019, 11:39 AM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો