हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
25 new cases
25 new cases News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 25 નવા કેસ, 14 રિકવર થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે, જે કાલે 18 હતા. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,365 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 42,725 ડોઝ અપાયા હતા.
May 5,2022, 19:19 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 25 નવા કેસ, 26 દર્દી રિકવર, એક પણ મોત નહી
ગુજરાતમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,831 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. તો આજના દિવસમાં 3,67,046 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. ગુજરાત કોરોનાનો કહેર હવે ધીરે ધીરે ઘટી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
Nov 22,2021, 20:32 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 25 કેસ, 20 રિકવર થયા, ઐતિહાસિક 18 લાખથી વધારે ડોઝ અપાયા
ગુજરાતમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,466 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. ગુજરાતમાં પહેલા તબક્કાવાર રીતે કેસ ઘટ્યા બાદ હવે તબક્કાવાર રીતે કેસ વધી રહ્યા છે. જે એક પ્રકારે ગુજરાત માટે ચિંતાજનક બાબત છે. કારણ કે કેસ ખુબ જ ઓછા છે તે હકીકત છે તેટલી જ હકીકત છે.
Sep 17,2021, 20:42 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 25 નવા કેસ, 14 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 25 કેસ સામે આવ્યા છે. જો કે દર્દીઓનો રિકવર થવાની સંખ્યા ઘટી છે. આજે માત્ર 14 દર્દીઓ જ રિકવર થયા છે. અત્યાર સુધીમાં 8,14,761 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાના દરમાં 98.75 ટકાએ પહોચ્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 3,85,461 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.
Aug 8,2021, 20:05 PM IST
Trending news
Budget 2025
નાણામંત્રીએ વૃદ્ધ નાગરિકોને આપી મોટી ભેટ, હવે આટલા રૂપિયા સુધી મળશે ટેક્સ ડિડક્શન
Union Budget 2025
નાણામંત્રીની સફેદ સાડીને કારણે લાઈમલાઈટમાં આવી બિહારની આ મહિલા, કોણ છે દુલારી દેવી?
Budget 2025
મોબાઈલ, લેધર, મેડિકલ ઈક્વિપમેન્ટ... બજેટમાં મધ્યમ વર્ગને મોજ, આ સામાન થયો સસ્તો
Budget 2025
બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, જાણો વિગતો
Union Budget 2025
બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ
Budget
બજેટમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત, 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ
Union Budget 2025
વજન ઘટાડતા મખાના માટે બજેટમાં સરકારની મોટી જાહેર, ખેતી કરનારાઓને મળશે સીધો ફાયદો
america
વ્હાઈટ હાઉસમાં આવી બલાની સુંદર હસીના, ટૂંકા કપડા જોઈને ભડક્યા લોકો
Ashok Dhodi
10 દિવસથી ગુમ શિવસેના શિંદે ગ્રુપના નેતાનો મૃતદેહ ગુજરાતમાંથી મળ્યો, કારની ડિક્કીમાં
Budget 2025
બજેટ પહેલા જ બદલાઈ ગયા પૈસા સંબંધિત આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર