हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
248/ 4
(37.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
16 April news
16 april news News
corona virus
માનવામાં ન આવે તેવુ કોરોના વાયરસનું કનેક્શન ચામાચીડિયા બાદ કૂતરા સાથે નીકળ્યું
કોરોના વાયરસ (corona virus) કેવી રીતે ફેલાયો, દુનિયામાં આ પ્રશ્નને લઈને હજી પણ હકીકત સામે આવી નથી. અમેરિકા સહિત અનેક દેશોના એક્સપર્ટસે જણાવ્યું કે, તેની ઉત્તપત્તિ ચીનના લેબોરેટરીમાંથી થઈ હતી. તો કેટલાકનું કહેવુ છે કે, ચીનના પશુ બજારમાંથી કોરોના ફેલાયો છે. કોરોના વાયરસના સંક્રમણને લઈને ચામાચીડિયું (bat) અને પેંગોલીન પર પણ આંગળીઓ ચીંધાઈ હતી. હવે એક નવુ રિસર્ચ સામે આવ્યું છે. જેમાં કહેવાયુ છે કે, આ મહામારી માણસોના પાળતુ પ્રાણી કૂતરા (dogs) માંથી ફેલાઈ છે. આ દાવો વૈજ્ઞાનિકોએ બોમ્બશેલ સ્ટડીમાં કર્યો છે.
Apr 16,2020, 15:49 PM IST
corona virus
રાહતના સમાચાર, કોંગ્રેસના MLA ગ્યાસુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
કોંગ્રેસના ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) અને શૈલેષ પરમાર સાથે એક જ ગાડીમાં સવાર થઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રીમાં મળવા જનાર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (gyasuddin shaikh) મામલે રાહતનો સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. AMCના કમિશનર વિજય નહેરાએ આ માહિતી આપતા વધુમાં જણાવ્યું કે, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને કોર્પોરેટર બહરુદ્દીન શેખની તબિયત હાલ સ્થિર છે.
Apr 16,2020, 13:22 PM IST
corona virus
મોટી સફળતા : ગુજરાતના વૈજ્ઞાનિકોએ શોધી નાંખ્યું કોરોનાનું જીનોમ, સરકારે કરી જાહેરાત
કોરોના વાયરસ (corona virus) ના બદલાતા લક્ષણો અંગે આજે ગુજરાત સરકાર દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તા તેમણે જણાવ્યું કે, ચીનના વુહનમા જે કોરોના વાયરસ હતો, તેનું ગુજરાતમાં રિસર્ચ કરાયું છે. તેમાં 3 નવા બદલાવ જોવા મળ્યા છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાંથી સારા સમાચાર મળ્યા છે. આખરે સેન્ટરે (gujarat biotechnology research centre) કોરોનાનું શસૂત્ર શોધી લીધું છે અને તેનું જીનોમ સીકન્સ શોધી લેવાયું છે. તેના કારણે કોરોનાથી જલ્દી જ મુક્તિ મળી શકશે. તો બીજી તરફ, CMOના ટ્વિટર પેજ પર કોરોનાના આ અપડેટ ગુજરાતવાસીઓને આપી દેવાયા છે.
Apr 16,2020, 11:57 AM IST
corona virus
એક જ દિવસમાં 35 નવા કેસ સાથે સુરતમાં કોરોનાનો વિસ્ફોટ
સતત વધી રહેલા નવા કેસમાં અત્યાર સુધી અમદાવાદે પોતાનો પહેલો ક્રમાંશ જાળવી રાખ્યો છે. ગુજરાતમાં કોરોના (corona virus) ની એન્ટ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાતા હોય છે. ત્યારે હવે સુરતીઓ પણ અમદાવાદના પગલે ચાલી રહ્યા છે તેવુ કહી શકાય. સુરતમાં આજે એક જ દિવસમા 35 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. આ સાથે જ સુરત (Surat) માં નવા કેસમાં રાફડો ફાટ્યો હોય તેવું કહી શકાય. જોકે, હજી પણ 87 કેસ સાથે સુરત રાજ્યમાં ત્રીજા નંબરે છે. 127 કેસ સાથે વડોદરા શહેર બીજા નંબરે છે.
Apr 16,2020, 11:25 AM IST
corona virus
Big Breaking: ગુજરાતમાં નવા 105 કેસ સાથે આંકડો 871 પર પહોંચ્યો, સુરતમાં એકસાથે 35 નવ
ગુજરાતમાં કોરોના (corona virus) ને લઈને સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, સાથે જ નવા વિસ્તારોમાં પણ કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. લેટેસ્ટ આંકડા મુજબ, આજે ગુજરાતમાં એકસાથે કુલ 105 નવા કેસ આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 871 પર પહોંચી ગયો છે. નવા કેસોમાં અમદાવાદ બાદ સુરતનો આંકડો મોટો છે. અમદાવાદમાં 42 નવા કેસ તો સુરતમાં એકસાથે 35 નવા કેસ ઉમેરાયા છે.
Apr 16,2020, 11:09 AM IST
dd mahabharat
મહાભારત માટે બોલિવુડના અનેક સ્ટાર્સના થયા હતા ઓડિશન, એક ફેમસ એક્ટ્રેસ બનવાની હતી દ્ર
કોરોના વાયરસના કારણે લોકડાઉનનો સિલસિલો ચાલી રહ્યો છે. સરકારે તેને 19 દિવસ માટે વધારવું પડ્યું. આ સ્થિતિમાં ફરીએકવાર જૂના કાળમાં ટીવી પર વર્ષોવર્ષ રાજ કરનાર સીરિયલો ફરીથી જોવા મળી રહી છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. મહાભારત (Mahabharat) સીરિયલના સમયમાં ‘મેં સમય હું’નો અવાજ આવતો અને રસ્તાઓ સૂમસામ બની જતા હતા. જેટલુ રોમાંચક સીરિયલના પાત્રોનો અભિનય હતો, તેનાથી અનેગણુ વધુ રોમાંચક તેના પાત્રોનું સિલેક્શન હતું. તેના પડદા પાછળની વાત પણ રોમાંચક છે.
Apr 16,2020, 8:39 AM IST
Lockdown 2
ગુજરાતમાં કોરોનાના દર્દીઓને ધર્મ આધારે અલગ કરવાના મુદ્દે વિદેશ મંત્રાલયે USCIRFની ઝા
અમેરિકા (USA) ના યુનાઈટેડ કમિશન ઈન્ટરનેશનલ ફ્રીડનમ (USCIRF) ના નિવેદનને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે USCIRF પર શાબ્દિક હુમલો કર્યો છે. ગુજરાતની ઘટનાને ધાર્મિક રંગ આપવાના USCIRF ના પ્રયાસોને વિદેશ મંત્રાલયે નકારી કાઢીને તેને બાલિશ હરકત ગણાવી છે.
Apr 16,2020, 7:50 AM IST
Trending news
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ