हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સત્તા
સત્તા News
Lok Sabha Election 2024
Phalodi Satta Market: ભાજપના હાથમાંથી નીકળી જશે સત્તા? ફલોદી પછી બિલાસપુર સટ્ટા બજાર
Phalodi Satta Market: સટ્ટા માર્કેટના દાવાઓએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં પૂર્ણ થશે. ચૂંટણીનો માત્ર એક તબક્કો બાકી છે
May 29,2024, 12:59 PM IST
bjp
ભાજપ આખા દેશમાં કરે છે તે કોંગ્રેસે છોટાઉદેપુરમાં કર્યું, ભાજપની સત્તા છીનવી
તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના 10 સભ્યોએ બળવો કરી કોંગ્રેસનો સાથ લઈ સત્તા હાંસલ કરી છે, તો નવાઈની વાત એ છે કે પ્રમુખ પદનો ઉમેદવાર હાજર ન હોવા છતાં તેનો વિજય થયો છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની આજે યોજાયેલ ચૂંટણીમાં પોતાની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપની ભૂંડી હાર થઈ છે. આજે યોજાયેલ છોટાઉદેપૂર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર ગેરહાજર હોવા છતાં તેનો વિજય થયો છે.
Mar 18,2021, 20:23 PM IST
Aditya Thackeray
શિવસેના નેતા આદિત્ય ઠાકરેનું છલકાયું ઘમંડ, 'અમારી ઈર્ષા કરે છે ભાજપ'
એક સમયે ભાજપ (BJP) ની સહયોગી પાર્ટી રહી ચૂકેલી શિવસેના (Shivsena) એ હવે ભાજપ સામે જ મોરચો માંડ્યો છે. આદિત્ય ઠાકરે (Aditya Thackeray) એ શુક્રવારે કહ્યું કે વિપક્ષ શિવસેનાની ઈર્ષા કરે છે. કારણ કે જે પહેલા સત્તામાં હતાં તે હવે સત્તામાંથી બહાર થઈ ગયા છે. એટલું જ નહીં આદિત્યએ એમ પણ કહ્યું કે હવે તેઓ સત્તામાંથી બહાર થઈ ગયા છે. જેના કારણે તેઓ દુ:ખી છે અને હું તેમને ક્યારેય બર્નોલ લગાવવાની સલાહ પણ નહીં આપું.
Dec 28,2019, 8:04 AM IST
અમદાવાદ
અમદાવાદ એએમસી કેમ છે લાચાર, જુઓ વીડિયો
અમદાવાદ મ્યુનિસિપલ કમિશરન વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જ વ્યક્ત કરી લાચારી, ફોજદારી કેસ નહોતા કરી શકતા પણ હવે 20 જિંદગીઓ હોમાયા પછી AMCને મળી ફોજદારી કેસની સત્તા
May 25,2019, 14:15 PM IST
અમદાવાદ
અમદાવાદ એએમસી કેમ છે લાચાર, જુઓ વીડિયો
અમદાવાદ મ્યુનિસિપલ કમિશરન વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જ વ્યક્ત કરી લાચારી, ફોજદારી કેસ નહોતા કરી શકતા પણ હવે 20 જિંદગીઓ હોમાયા પછી AMCને મળી ફોજદારી કેસની સત્તા
May 25,2019, 14:15 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
કેટલાક લોકો માટે સત્તા ઓક્સિજન સમાન, તેના વગર જીવતા જ ન રહી શકે: પીએમ મોદી
પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની 94મી જન્મજયંતીની પૂર્વ સંધ્યા પર તેમની સ્મૃતિમાં 100 રૂપિયાનો સિક્કો લોન્ચ કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક લોકો માટે સત્તા જ્યાં ઓક્સીજન સમાન હોય છે ત્યાં વાજપેયી પોતાના જાહેર જીવનમાં લાંબા સમય સુધી વિપક્ષમાં બેસીને રાષ્ટ્રહિત સંલગ્ન વિષયો ઉઠાવતા રહ્યાં.
Dec 24,2018, 14:17 PM IST
રામ મંદિર
રામ મંદિર પર CM યોગીના નિવેદનથી સંત નારાજ, કહ્યું-'2019માં ભાજપને
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અપાયેલા નિવેદન પર વિવાદ શરૂ થઈ ગયો છે.
Sep 2,2018, 15:15 PM IST
Trending news
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે