हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શ્રી શ્રી રવિશંકર
શ્રી શ્રી રવિશંકર News
સ્વદેશી સોશિયલ મીડિયા એપ
ભારતનું પ્રથમ સ્વદેસી સોશિયલ મીડિયા એપ Elyments થયું લોન્ચ, આ ફિચર્સ છે ખાસ
દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu)એ રવિવારે પ્રથમ સ્વદેશી સોશિયલ મીડિયા એપ એલિમેન્ટ્સ (Elyments)ને લોન્ચ કર્યું છે. યૂઝર્સ હવે આ એપને ગૂગલ પ્લે સ્ટોર (Google Play store)થી ડાઉનલોડ કરી શકસે. લોન્ચિંગ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર પણ હાજર હતા.
Jul 5,2020, 17:27 PM IST
નાગરિક સંશોધન બિલ 2019
રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કરશે AIADMK
નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019)ને સોમવારે લોકસભામાં પાસ થયા બાદ આત્માત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરે ભારત સરકાર પાસે માંગ કરી છે કે ભારતમાં વસવાટ કરતાં લગભગ એક લાખ તમિલ શ્રીલંકાઓને ભારતેય નાગરિકતા આપવાની માંગ કરી છે. તો બીજી તરફ આ બિલનો કેટલા પક્ષો અને લોકો દ્વારા વિરોધ કરતી વખતે અન્નાદ્વમુકએ આ બિલનું સમર્થન કરવાની જાહેરાત કરી છે.
Dec 10,2019, 12:09 PM IST
Shri Shri Ravi Shankar
અમદાવાદ: શ્રી શ્રીએ રામ મંદિર અંગે સંકેત,કરોડો દેશવાસીઓનું સપનું સાકાર થશે
શહેરમાં યોજાયેલા જ્યોતિર્મય કાર્યક્રમને રવિશંકર મહારાજ દ્વારા સંબોધવામાં આવી હતી. જાણીતા ઉદ્યોગપતિ પ્રકાશ શાહના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા રવિશંકર મહારાજે સંબોધન કર્યું હતું. તેમણે પોતાનાં સંબોધનમાં રામ મંદિર વિષે આશા વ્યક્ત કરતા જણાવ્યું કે, આશા છે કે દેશવાસીઓનું સપનું સાકાર થશે. શ્રીશ્રીએ ગુજરાત અને દેશ વાસીઓને દિવાળી અને નવા વર્ષની શુભકામાનઓ પાઠવી જ્યોતીર્મય કાર્યક્રમમા રાજ્યના અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ સમુદાય માટે કાર્ય કરતી ૨૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઇ હતી.
Oct 26,2019, 20:36 PM IST
sri sri ravi shankar
શ્રીશ્રી જામનગરના મહેમાન: દેશની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીમાં પુજન કર્યુ
ભગવાન ધનવંતરીને આયુર્વેદના આદ્ય દેવ માનવામાં આવે છે અને તેમનું ધનતેરસના દિવસે પુજન કરવામાં આવે છે
Oct 25,2019, 18:56 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસ: ઓવૈસીએ મધ્યસ્થતા માટે શ્રીશ્રી રવિશંકરના નામ પર આપત્તિ જતાવી
સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા દ્વારા અયોધ્યા કેસના સમાધાનની વાત કરી છે. આ માટે 3 સભ્યોની પેનલની રચના પણ કરાઈ છે. જેમા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનું નામ પણ સામેલ છે. તેમના નામ પર એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મધ્યસ્થતાના નિયમ હોય છે. શ્રીશ્રી રવિશંકરને સુપ્રીમ કોર્ટે નિયુક્ત કર્યા છે. દુ:ખદ વાત છે કે એક એવી વ્યક્તિને મધ્યસ્થી બનાવવામાં આવી છે જે તટસ્થ(Neutral) નથી. જે કોઈ પાર્ટી સાથે પણ સંબંધ ધરાવે છે અને પોતાનો પક્ષ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.
Mar 8,2019, 15:04 PM IST
sri sri ravi shankar
માર્કેટિંગમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે શ્રી શ્રીનું FMCGની બ્રાંડ
આંતરરાષ્ટ્રીય FMCG કંપનીઓને હંફાવનારા બાબા રામદેવને હવે શ્રી શ્રી સામે ટક્કર મળી શકે છે
Jun 11,2018, 19:07 PM IST
Trending news
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..