हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
113/ 2
(16)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધર્મસભા
ધર્મસભા News
ram mandir
રામ મંદિર મુદ્દે કાલે અયોધ્યામાં સંતોની મોટી બેઠક, થશે મહત્વનાં નિર્ણય !
રામ મંદિર નિર્માણ મુદ્દે સંત સમાજ એકવાર ફરીથી મોર્ચો ખોલવા જઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે સંત કાલે મોટી બેઠક યોજવા જઇ રહ્યા છે. મણિરામ દાસ છાવણીમાં થનારી આ બેઠકની અધ્યક્ષતા રામજન્મભુમિ ન્યાસ અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કરશે. એક અંદાજ અનુસાર આ બેઠકમાં સંત સમાજ કોઇ મહત્વનો નિર્ણય લઇ શકે છે.
Jun 2,2019, 17:10 PM IST
Political
રાજકોટની ધર્મસભામાં દિગ્ગજોની હાજરી
Political bigwigs arriving in Rajkot to attend Dharma Sabha
Dec 21,2018, 17:42 PM IST
ધર્મસભા
રાજકોટમાં આજે હિન્દુ ધર્મસભાનો બીજો દિવસ : એસ્સેલ ગ્રૂપના ચેરમેન ડો.સુભાષ
રાજકોટના મુંજકા ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિરમાં આજથી બે દિવસીય હિન્દુ ધર્મ આચાર્ય સભાનું આયોજન થઈ રહ્યું છે. આજે આ ધર્મસભાને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ધર્મસભાને સંબોધશે. આ ધર્મસભામાં ભાગ લેવા માટે એસ્સેલ ગ્રૂપના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ડો.સુભાષ ચંદ્રા પણ ગુજરાત પહોંચી ચૂક્યા છે.
Dec 21,2018, 10:29 AM IST
ધર્મસભા
ધર્મસભામાં ભાગ લેવા પહોંચ્યા એસ્સેલ ગ્રૂપના ચેરમેન ડો.સુભાષ ચંદ્રા, Video
જકોટના મુંજકા ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિરમાં આજથી બે દિવસીય હિન્દુ ધર્મ આચાર્ય સભાનું આયોજન થઈ રહ્યું છે. આજે આ ધર્મસભાને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ધર્મસભાને સંબોધશે. આ ધર્મસભામાં ભાગ લેવા માટે એસ્સેલ ગ્રૂપના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ડો.સુભાષ ચંદ્રા પણ ગુજરાત પહોંચી ચૂક્યા છે.
Dec 21,2018, 9:50 AM IST
અમદાવાદ
અમદાવાદ સહિત 9 સ્થળો પર યોજાશે વીએચપીની ધર્મસભા, સફળતાની જવાબદારી ભાજપને
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના મુદ્દા સાથે ફરી એક વાર વીએચપી મેદાનમાં છે. અયોધ્યામાં થયેલી ધર્મસભા બાદ દેશ ભરમાં ધર્મસભાઓયોજી રામ મંદિર માટે માહોલ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Dec 8,2018, 20:31 PM IST
ગાંધીનગર
ગાંધીનગર ખાતે VHPની ધર્મસભાનો ફિયાસકો, કાર્યક્રમ છોડી લોકો જતા રહ્યાં
સંવિધાનના પહેલા પાનામાં જ રામ ભગવાનનું ચિત્ર છે. ગાંધીજી પણ રામ રાજ્યની વાત કરતા હતા. જો કે કોંગ્રેસ ક્યારેય રામ મંદિર બનાવી શક્યું નહીં.
Dec 2,2018, 19:55 PM IST
વિહીપ
આજથી વિહીપ ગુજરાતમાં રામમંદિરનો શંખનાદ ફૂંકશે, આજે ગુજરાતના બે શહેરોમા ધર્
ગાંધીનગરમાં વિહિપ દ્વારા 5000 જેટલા લોકો ધર્મસભામાં ઉપસ્થિત રહેશે એવો દાવો કરવામાં આવ્યો છે. જેમાં મહામન્ડલેશ્વર સ્વામી વિશોકાનંદ ભારતી મહારાજ સાથે 35 અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સાથે જ 200 જેટલી ધાર્મિક સામાજિક સંસ્થાઓ, 70 જેટલી ભજન મંડળીઓ પણ ધર્મસભામાં જોડાશે.
Dec 2,2018, 15:41 PM IST
ગુજરાત
ગુજરાતના 23 સ્થળોએ VHP કરશે ધર્મસભા, પહેલી સભા 2જી ડિસેમ્બરે ગાંધીનગરમાં
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરશે. રાજ્યના અલગ અલગ 23 સ્થળોએ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરાશે.
Nov 25,2018, 13:59 PM IST
અયોધ્યા
અયોધ્યામાં ધર્મસભા ખતમ, રામ મંદિર માટે આંદોલન ચાલુ રાખવાનો લેવાયો સંકલ્પ
ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે રામ મંદિરના નિર્માણની માગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભાનું આયોજન થયું.
Nov 25,2018, 16:50 PM IST
અયોધ્યા
અયોધ્યામાં VHPની આજે ધર્મસભા, 2 લાખ રામભક્તોનો પહોંચવાનો દાવો
આ ધર્મસભાની તૈયારી માટે RSS અને VHP દ્વારા કોઇ કરસ છોડવામાં આવી નથી. સમગ્ર દેશમાંથી રામભક્તો આ કાર્યક્રમમાં જોડાઇ રહ્યાં છે.
Nov 25,2018, 8:11 AM IST
Trending news
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન
Punjab
હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAP મંત્રી
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી