हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત રમખાણો
ગુજરાત રમખાણો News
Gujarat Riots
2002ના રમખાણોમાં PM મોદીને ક્લીનચીટ આપતી અરજી પર સુનાવણી ટળી
ગુજરાતમાં 2002ના ગોધરા હત્યાકાંડ બાદ થયેલા રમખાણો (Gujarat Riots) ની તપાસ કરનારી SITના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તત્કાલીન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમજ અન્યોને ક્લીનચીટ આપવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રિમ કોર્ટે (Supreme Court) સુનવણી 14 એપ્રિલના રોજ ટાળી છે. જોકે, મંગળવારે જસ્ટિસ એ.એમ ખાનવિલકરની બેન્ચે અરજી કરનારા તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની ગેરહાજરી પર સુનવણી ટાળવાના આગ્રહને માની લીધું છે અને કહ્યું કે, આ કેસમાં 6 વાર સુનાવણી ટાળવામાં આવી છે. અમે તેને કેટલા લાંબા સમય સુધી આવી રીતે જ રાખીશું. તમે અમને એક તારીખ જણાવો જેમાં બંને પક્ષ ઉપસ્થિત રહે. આમ, ગુલબર્ગ સોસાયટી રમખાણ (Gulbarga Massacre case) અને હિંસા મામલામાં ઝાકિય જાફરી તરફથી અરજીમાં મંગળવારે સુપ્રિમ કોર્ટે સુનવણી ટાળી છે.
Feb 4,2020, 12:42 PM IST
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ
ગુજરાતના રમખાણો પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અન્સારીએ આપ્યું મોટુ નિવેદન, સરકાર પ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ 2002ના ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કરતા શનિવારે સવાલ કર્યો કે તત્કાલિન કેન્દ્ર સરકારે તેમના રક્ષામંત્રી સ્થળ પર હાજર હતાં તો પણ બંધારણની કલમ 355નો ઉપયોગ કેમ નહતો કર્યો.
Oct 14,2018, 12:24 PM IST
Trending news
Nashik
રાજકોટના અગ્નિવીર જવાનનું ટ્રેનિંગ દરમિયાન થયું મૃત્યુ, દુર્ઘટનાને કારણે થયું નિધન
Tata Group
અદાણી-અંબાણી નહીં નવસારીમાં જન્મેલા આ વ્યક્તિ છે મોટા દાનવીર, 8 લાખ કરોડ કર્યા દાન
health
ડિપ્રેશનને કારણે દર વર્ષે 8 લાખથી વધુ લોકોની મોત, તમે તો નથીને આનો શિકાર?
Vadodara
વડોદરા વધુ એક સગીરા પર વિધર્મી દ્વારા દુષ્કર્મ, પોલીસને નિવેદન આપતા ધ્રુસકે ધ્રુસકે
Business
SEBI: સિક્યોરિટી ટ્રાન્સફર સીધી રોકાણકારોના ખાતામાં કરવાની સમયમર્યાદા લંબાવાઈ
amitabh bachchan
જયા બચ્ચન સાથે લગ્ન કરવા રાજી નહોતા અમિતાભ? આ વ્યક્તિની શરતે બદલી નાખ્યો નિર્ણય
Kutch
એમ્બ્રિયો ટ્રાન્સફરમાં કચ્છ બન્યું કંચન, પહેલીવાર જોડિયા વાછરડી અવતરી, ગુજરાતની પ્રથ
BCCI New Rules
ક્રિકેટના 4 નિયમ બદલાયા! ચાલતી મેચમાં રિટાયર થશો એટલે OUT, બોલ પર થૂંક લગાવ્યું તો..
health
Alkaline Water: આલ્કલાઇન વોટર શું છે? જાણો આ પીવાની કેમ આપવામાં આવે છે સલાહ
Ratan Tata
આવી છે રતન ટાટાની EX પ્રેમિકાની લવ-લાઈફ, 5 પ્રેમી છતાં લગ્ન બાદ આખી જિંદગી એકલી રહી