PM મોદી અને શેખ હસીના વચ્ચે મુલાકાત, થયા મહત્વના કરારો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના PM શેખ હસીના વચ્ચે દિલ્લી દ્વિપક્ષીય બેઠક યોજાઈ... બાંગ્લાદેશના PM શેખ હસીનાના ભારત પ્રવાસનો આજે ચોથો દિવસ છે... ત્યારે પ્રધાનમંત્રી મોદી અને શેખ હસીના વચ્ચે યોજાયેલી આ દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 7 કરારો પર હસ્તાક્ષર કરાયા છે... તો સાથે બંને દેશના પ્રધાનમંત્રીઓ સંયુકત રીતે દ્વિપક્ષીય પરિયોજનાઓનું વીડિયો લિંકથી ઉદ્ધાટન કર્યું.. તો આ પહેલા બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ તાજ હોટલમાં ભારતના વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર સાથે પણ મુલાકાત કરી... સાથે જ અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી...

Trending news