દિવસના મહત્વના સમાચાર જુઓ 'Big News'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોનો જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે, કાશ્મીરમાં કોઇ નાકાબંધી નથી. તેમણે કહ્યું કે, કોઇ વિસ્તારમાં ટેલિફોન સેવાનો ન હોવાનો માનવાધિકારનું ઉલ્લંઘન નથી. દિલ્હીમાં આયોજીત સંકલ્પ પૂર્વ સિવિલ સેવા અધિકારી મંચની 5મી વાર્ષિક વ્યાખ્યાન માલા 2019ના સમાપન સત્રને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીર મુદ્દે કર્ફ્યું કેટલાક લોકોનાં મગજમાં છે.

Trending news