हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાપુ
બાપુ News
મહાત્મા ગાંધી
એક સમયે ગાંધીજી પણ હતા ફૂટબોલના શોખીન, દ.આફ્રિકામાં શરૂ કરી હતી ત્રણ ક્લબ
ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સંઘર્ષ વિશે તો સૌ જાણે છે પરંતુ તેમણે ત્યાં એક અલગ કામ કર્યું હતું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં 1896માં એક- બે નહીં પરંતુ ત્રણ ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી. હા, તેમણે ડરબન, પ્રીટોરિયા અને જોહાનિસબર્ગમાં ત્રણ ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી અને તેને 'પેસિવ રજિસ્ટર્સ સોકર ક્લબ્સ' નામ આપ્યું હતું.
Oct 21,2019, 23:51 PM IST
Maharashtra
'ગાંધીને નોટમાંથી હટાવો, થેંક્સ ગોડસે' મહિલા IASના ટ્વીટ બાદ હોબાળો
મહારાષ્ટ્રની IAS અધિકારી નિધિ ચૌધરીએ એક વિવાદિત ટ્વીટ કરતા સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો છે. હવે તેમને બર્ખાસ્ત કરવાની માંગ ઉઠી રહી છે. IAS નિધિ ચૌધરીએ એક ટ્વીટ દ્વારા લખ્યું કે, બાપુના સમગ્ર વિશ્વમાં લાગેલા પુતળા હટાવવામાં આવે. રસ્તાઓને તેમના નામે સજાવવામાં આવ્યા છે તે હટાવવામાં આવે. મહાત્મા ગાંધીની નોટ પર લાગેલી તસ્વીરો પણ હટાવવામાં આવે. આભાર ગોડસે.
Jun 1,2019, 23:38 PM IST
શંકરસિંહ વાધેલા
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ કારણે ફરી પકડશે ‘કોંગ્રેસનો હાથ
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી વાર કોંગ્રેસમાં જોવા મળેતો નવાઇ નહી રાષ્ટ્રીય સ્તરે એનસીપી કોંગ્રેસમાં ભળે તો ગુજરાતમાં પણ એનસીપી કોંગ્રેસમાં ભળે અને ના છુટકે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાનો વારો આવી શકે છે. ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટા અને બળવાખોરી માટે પંકાયેલા શંકરસિંહ વાઘેલા જીવનમાં વધુ એક વાર પક્ષ પલટો થવાનુ હોય તેવું લાગી રહ્યુ છે.
May 31,2019, 18:18 PM IST
શંકરસિંહ વાઘેલા
સ્નેહમિલનના નામે શંકરસિંહનું શક્તિ પ્રદર્શન: યોજ્યો રોડ શો
ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કોંગ્રેસ સાથેથી વિધાનસભા ચૂંટણી સમયે છેડો ફાડ્યા બાદ પોતાના ત્રીજા મોરચાની રચના કરી હતી. જો કે વિધાનસભામાં તેમનો આ પક્ષ ખાસ વર્ચસ્વ જમાવી શક્યો નહીં.
Nov 24,2018, 15:45 PM IST
Shankarsinh Vaghela
શંકરસિંહ સીએમ હતા ત્યારે અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલ નામ અપાયું હતું
શંકરસિંહે ટ્વીટર પર મુકેલા પૂરાવા સાથે જણાવ્યું કે, એરપોર્ટનું સરદાર પટેલ નામકરણ 7 ડિસેમ્બર 1998માં કરવામાં આવ્યું હતું.
Nov 17,2018, 18:12 PM IST
ગાંધી
ગાંધીને અનોખી શ્રદ્ધાજલિ, માનવ સાંકળ બનાવી બાળકોએ બનાવી બાપુની મુખઆકૃતિ
ગાંધીજીની 150 જન્મ જયંતિ નિમિત્તે દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર ગાંધીજીને યાદ કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
Oct 2,2018, 10:30 AM IST
ગાંધી
પોરબંદર કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાથનાસભામાં સીએમએ આપી હાજરી
ગાંધીજીની 150મી જન્મ જયંતિ, પોરબંદર કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં સીએમએ આપી હાજરી
Oct 2,2018, 9:14 AM IST
gandhi musium
પીએમ મોદીએ ગાંધી મ્યુઝિયમ નિહાળ્યું, મ્યુઝિયમમાં જોવા મળી બાપુના જીવનની સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં બનેલા ગાંધી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું.
Sep 30,2018, 20:47 PM IST
મહાત્મા ગાંધી
3ડીમાં દેખાશે બાપુની મોહન થી મહાત્મા સુધીની સફર
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે આલ્ફેડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તૈયાર
Sep 9,2018, 9:07 AM IST
Shankarsinh Vaghela
મહેન્દ્ર સિંહ ભાજપમાં જોડાતા બાપુ થયા નારાજ, આપ્યો એક સપ્તાહનો સમય
પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહે કહ્યું કે, મહેન્દ્ર સિંહ મારી રજા લીધા વગર ભાજપમાં જોડાયા છે.
Jul 14,2018, 16:46 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ