हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રવીણ તોગડિયા
પ્રવીણ તોગડિયા News
પ્રવીણ તોગડિયા
રામ મંદિર ચુકાદા બાદ પ્રવિણ તોગડીયાએ કરી મહાઆરતી...
રામ મંદિર ચુકાદા બાદ પ્રવિણ તોગડીયાએ કરી મહાઆરતી બાપુનગર ખાતે કરી હતી. તેમણે ઝડપથી રામ મંદિર બને તે અંગે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Nov 10,2019, 23:50 PM IST
પ્રવીણ તોગડિયા
મોદી સાથે સ્કૂટર પર ભાજપનો પ્રચાર કરતા તોગડિયા હવે પડ્યા સામે
પ્રવીણ તોગડિયાએ પોતાની હિન્દુસ્થાન નિર્માણ દલ પાર્ટી તરફથી ચૂંટણી લડનારા ઉમેદવારોના નામની મંગળવારે જાહેરાત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની સામે પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખવાની જાહેરાત કરી છે, ગુજરાતમાં તેમની પાર્ટીના 9 ઉમેદવાર ચૂંટણી લડવાના છે
Mar 26,2019, 17:55 PM IST
પ્રવીણ તોગડિયા
લોકસભા ચૂંટણીઃ પ્રવીણ તોગડિયા 100 બેઠક પર ઉમેદવાર ઊભા રાખશે
પ્રવીણ તોગડિયાએ તેમની પાર્ટી 'હિન્દુસ્થાન નિર્માણ દળ' દેશના 12થી વધુ રાજ્યોમાંથી ચૂંટણી લડશે એવી જાહેરાત કરી છે
Mar 22,2019, 21:25 PM IST
વિશ્વ હિન્દુ પરિષદ
પાલડી કાર્યાલયને મુદ્દે VHP અને AHP આમને-સમાને, હાઇકોર્ટ લેશે નિર્ણય
વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદના કબ્જામાં રહેલું પાલડીનું વણીકર ભવનને લઈને વિવાદ વકર્યો છે. ત્યારે વણીકર ભવન કોની માલિકીનું છે. તેને લઈને VHP ઉત્તર ગુજરાત પ્રાંતવતી રણછોડ ભરવાડે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ છે. અને વણીકર ભવનની માલિકી માટેનો દાવો રજુ કર્યો છે. જેને લઈને જસ્ટિસ સોનિયા ગોકણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી, ગૃહ મંત્રાલય, પોલીસ કમિશનર અને ઝોન 7ના DCP સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
Feb 12,2019, 19:51 PM IST
પ્રવીણ તોગડિયા
સત્તાની લડાઈ : અમદાવાદમાં આમનેસામને આવ્યા VHP અને AHPના કાર્યકર્તાઓ
અમદાવાદમાં આજે વનીકરણ ભવન મામલે પ્રવીણ તોગડિયાની સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. પાલડીમાં આવેલ વણીકર ભવનનો કબજો AHPએ કર્યો છે, તેવો આરોપ VHPના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના બાદ તેમણે તોડફોડ પણ કરી હતી. આજે પ્રવિણ તોગડીયા તેમની નવી પાર્ટીની જાહેરાત કરવાના હતા, ત્યારે જ અમદાવાદમાં વણીકર ભવનમાં તોડફોડ કરાઈ હતી. જોકે, આ સમગ્ર મામલે સત્તાની લડાઈ સામે આવી છે. પ્રવીણ તોગડિયા થોડા મહિના પહેલા VHPથી અલગ થયા હતા, અને તેમણે પોતાની નવી સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવી હતી.
Feb 9,2019, 16:10 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી