हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોનાના નવા કેસ
કોરોનાના નવા કેસ News
કોરોના વાયરસ
બેંગલુરૂ, પુણે અને સુરત કોરોના વાયરસના નવા ગઢ, જાણો દેશના 9 મોટા શહેરોમાં કેવો છે
30 મોટા રાજ્યોમાંથી નવ રાજ્યો મધ્યપ્રદેશ, બિહાર, તેલંગણા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ગુજરાતમાં કોવિડ-19 મહામારીની સૌથી ખરાબ અસર પડી છે પરંતુ હવે આ ગ્રાફ બદલી રહ્યો છે.
Jul 18,2020, 13:46 PM IST
કોરોના વાયરસ
દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 34,884 નવા કેસ, 671 લોકોના મૃત્યુ
ભારતમાં અત્યાર સુધી કોરોનાના 10,38,716 કેસ સામે આવ્યા છે, જેમાંથી 3,58,692 એક્ટિવ કેસ છે, તો 6,53,751 લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે.
Jul 18,2020, 10:11 AM IST
કોરોના વાયરસ
વિશ્વમાં ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ, માત્ર 100 કલાકમાં દસ લાખ લોકો સંક્રમિત
કોરોનાનો પ્રથમ કેસ ચીનમાં જાન્યુઆરીની શરૂઆતમાં આવ્યો હતો. ત્યારબાદ આગામી ત્રણ મહિનામાં કોરોનાના કેસોની સંખ્યા 10 લાખ સુધી પહોંચી હતી. પરંતુ કોરોનાના કેસોની સંખ્યા 13 કરોડથી 14 કરોડ પહોંચવામાં માત્ર ચાર દિવસ લાગ્યા છે.
Jul 18,2020, 9:33 AM IST
કોરોના વાયરસ
અમદાવાદઃ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 330 કેસ, વધુ એક કોર્પોરેટરને કોરોના
અમદાવાદ જિલ્લામાં સતત 11માં દિવસે કોરોના વાયરસના 300થી વધુ કેસ નોંધાયા છે. તો વેજલપુરના કોર્પોરેટર દિલીપ બગરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Jun 17,2020, 20:30 PM IST
કોરોના વાયરસ
Corona Update: છેલ્લા 24 કલાકના 520 કેસ, 27 મૃત્યુ
ગુજરાતમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. આજે પણ 500થી વધુ નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 330 કેસ સામે આવ્યા છે.
Jun 18,2020, 8:12 AM IST
surat
સુરત: કોરોનાના નવા 14 કેસ નોંધાયા, સૌથી વધુ દર્દીઓ લિંબાયત ઝોનના
સુરત શહેરમાં બીજા 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા જે કેસ નોંધાયા છે તેમાં લિંબાયત ઝોનના સૌથી વધુ દર્દીઓ છે. સમગ્ર વિસ્તારને હાલ સેનેટાઈઝ કરાયો છે. દર્દીને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.
May 17,2020, 11:43 AM IST
Three new records
ગુજરાત CORONA LIVE: એક જ દિવસમાં નવા કેસ, રિકવરી અને મોત સહિત 3 રેકોર્ડ સર્જાયા
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 441 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 49નાં મોત અને 186 દર્દી રિકવર થઇ ચુક્યા છે. આ પ્રકારે ગુજરાતમાં કોરોનાનો કુલ આંક 6245 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 368 લોકોનાં મોત અને 1381 લોકો રિકવર થઇ ચુક્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી છે. છેલ્લા 72 કલાકમાં 106 દર્દીઓનાં મોત નિપજ્યાં છે 3 મેના રોજ 28નાં મોત, 4 મે 29 અને 5 મેના દિવસે 49 દર્દીઓનાં મોત થયા તે ખુબ જ ચોંકાવનારુ છે.
May 6,2020, 0:37 AM IST
new cases of coronavirus
કોરોનાનો કહેર: ઇટાલીમાં એક દિવસમાં રેકોર્ડ 627 લોકોનાં મોત નિપજ્યાં
કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માટે એક વિકરાળ સમસ્યા બનતો જઇ રહ્યો છે. ચીનનાં વુહાન શહેરથી ચાલુ થયેલો આ પ્રસાર અટકવાનું નામ નથી લઇ રહ્યો. અત્યાર સુધી વિશ્વનાં દેશ તેની ઝપટે ચડી ચુક્યા છે. ભારતમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. હાલના આંકડાઓ જણાવી રહ્યા છે કે, ઇટાલીમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો. શુક્રવારે ઇટાલીમાં કોરોનાને કારણે 627 લોકોનાં જીવ ગયા, જ્યારે કોરોના વાયરસનાં સંક્રમણથી 5986 નવા કેસ સામે આવ્યા.
Mar 21,2020, 2:15 AM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી