हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Yusuf Azhar
Yusuf azhar News
એલઓસી
‘ભૂલભૂલૈયા’ જેવી છે ભારત-પાકિસ્તાન વચ્ચેની LOC, આવી સરહદ વિશ્વમાં બીજે ક્ય
ગત 72 વર્ષોથી એલઓસી ન માત્ર સમાચારમાં, પરંતુ જીવંત જંગના રૂપમાં પણ અનેકવાર સામે આવે છે. આ કોઈ સીમા છે કે, પછી જમીન પર ખેંચવામાં આવેલી કોઈ લીટી, જે બે દેશને વહેંચે છે. નદી, નાળા, ઊંડી ખીણ, હિમાચ્છાદિત પહાડો અને ઘટાદાર જંગલોને જમીન પર ખેંચાયેલી આ લીંટી વહેંચી શક્તી નથી. આજ કારણ છે કે, પાકિસ્તાન અને ભારતની વચ્ચે ચાર યુદ્ધોના પરિણામે જે સીમા રેખા સામે આવી છે, તે માત્ર એક રેખા છે, જે ન માત્ર બે જમીનને વહેંચે છે, પરંતુ માણસો, સંબંધો તથા દિલોના પણ ભાગલા પાડે છે.
Feb 26,2019, 15:32 PM IST
સર્જિકલ સ્ટ્રાઈક
વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈક વિશે રક્ષા એક્સપર્ટસનું શું કહેવું છે?
ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનની સીમાની અંદર આતંકી શિબિર પર મંગળવારે સવારે મોટો હવાઈ હુમલો કર્યો. ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહંમદની તરફથી કરવામાં આવેલ આતંકી હુમલાથી નારાજ ભારત તરફથી આ હુમલો કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલ આ સર્જિકલ સ્ટ્રાઈકલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલ જૈશ-એ-મોહંમદના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
Feb 26,2019, 15:20 PM IST
સર્જિકલ સ્ટ્રાઈક
વાયુસેનાએ પાકિસ્તાનના જે સ્થળને ટાર્ગેટ કર્યું, તે આ કારણોથી અમેરિકાના પણ
ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનની સીમાની અંદર આતંકી શિબિર પર મંગળવારે સવારે મોટો હવાઈ હુમલો કર્યો. ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહંમદની તરફથી કરવામાં આવેલ આતંકી હુમલાથી નારાજ ભારત તરફથી આ હુમલો કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલ આ સર્જિકલ સ્ટ્રાઈકલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલ જૈશ-એ-મોહંમદના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
Feb 26,2019, 14:30 PM IST
સર્જિકલ સ્ટ્રાઈક
વાયુસેનાના હાથે મરાયો મસૂદ અઝહરનો સાળો યુસુફ, બાલાકોટ આતંકી કેમ્પનો સંચાલક
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને સેંકડો આતંકીઓને ઠાર માર્યા છે. ભારતના 12 મિરાજ 2000 ફાઈટર વિમાનોએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદની સૌથી મોટી છાવણીને નષ્ટ કરી દીધી છે. આ હુમલામાં જૈશ-એ-મોહંમદનો વડો મસૂદ અઝહર તો બચી ગયો છે, પરંતુ તેનો સાળો મૌલાના યુસુફ અઝહર માર્યા ગયાના સમાચાર મળ્યા છે.
Feb 26,2019, 13:53 PM IST
Trending news
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત