हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tirumala temple
Tirumala temple News
Tirupati
તિરુપતિના પ્રસાદમાં 'ચરબી'ની ભેળસેળ મામલે સરકાર એક્શનમાં, નડ્ડાએ માંગ્યો રિપોર્ટ
આંધ્ર પ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે લાડુઓમાં ભેળસેળ હોવાની ફરિયાદ બાદ તેમને તપાસ માટે ગુજરાતની લેબમાં મોકલ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તિરુપતિના પ્રસાદમાં બીફ અને માછલીનું તેલ ભેળવવામાં આવતું હતું. આ ખુલાસો થયા બાદ દેશ અને દુનિયાના કરોડો હિન્દુઓ સ્તબ્ધ છે આ મામલાની ગુંજ હવે કેન્દ્ર સરકાર સુધી પણ પહોંચી ગઈ છે.
Sep 20,2024, 17:05 PM IST
Andhra Pradesh
તિરુપતિ મંદિરમાં ભાગદોડ જેવી સ્થિતિ ઊભી થઈ, 3 શ્રદ્ધાળુઓ ઘાયલ
આંધ્ર પ્રદેશ સ્થિત તિરુમાલા વેંકટેશ્વર (તિરુપતિ બાલાજી) મંદિરમાં આજે શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે ભાગદોડ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ. આ કારણે અત્યાર સુધીમાં ત્યાં ત્રણ લોકો ઘાયલ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ શ્રદ્ધાળુઓ સર્વ દર્શન ટિકિટ લેવા પહોંચ્યા હતા. જેના કારણે ટિકિટ કાઉન્ટર પર ભારે ભીડ ભેગી થઈ હતી.
Apr 12,2022, 14:21 PM IST
મુસ્લિમ કોન્સ્ટેબલ
રસ્તામાં બીમાર પડી મહિલા, મુસ્લિમ કોન્સ્ટેબલે ખભે ઊંચકી 6 કિમી ચાલીને કરાવ્યા દર્શન
58 વર્ષની મહિલા માંગી નાગેશ્વરમ્મા તિરુમાલા મંદિરના બે દિવસના ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. તેઓ પગપાળા મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ રસ્તામાં અચાનક જ તેમની તબિયત બગડી ગઈ.
Dec 25,2020, 15:25 PM IST
Prime Minister Narendra Modi
તિરુપતિ મંદિર પહોંચ્યા PM મોદી, ભગવાન વેંકટેશ્વરની પુજા અર્ચના કરી
કોલંબોથી તિરુપતીની નજીક રેનીગુંટા હવાઇ મથક પર પહોંચ્યા, એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ જગનમોહન રેડ્ડીએ કર્યું
Jun 9,2019, 21:36 PM IST
Prime Minister Narendra Modi
PMનો નાયડૂ પર વ્યંગ, કહ્યું કેટલાક હજી ચૂંટણી ઇફેક્ટમાંથી બહાર નથી આવ્યા
કોલંબોથી તિરુપતિ નજીકનાં રેનીગુંટા હવાઇ મથક પર પહોંચેલા વડાપ્રધાને કાર્યકર્તાઓને રાહ જોવી પડી તે બદલ માફી માંગી હતી
Jun 9,2019, 20:00 PM IST
Prime Minister Narendra Modi
VIDEO: આંધ્ર CMનો હૃદય સ્પર્શી અંદાજ, PMએ અટકાવ્યા છતા કર્યા ચરણસ્પર્શ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ અને શ્રીલંકાની બે દિવસીય યાત્રા બાદ પરત સ્વદેશ પરત ફર્યા છે. શ્રીલંકાથી વડાપ્રધાન મોદી સીધા જ આંધ્રપ્રદેશ તિરુપતી ખાતે પહોંચ્યા છે. એટલે સુધી કે તિરુમલામાં ભગવાન વેંકટેશ્વરનાં દર્શન કરીને પુજા અર્ચના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત સત્તા સંભાળ્યા બાદ પહેલા કેરળ પહોંચ્યા હતા. અહીં તેમણે ગુરૂવાયુર મંદિરમાં પુજા અર્ચા કર્યું હતું.
Jun 9,2019, 20:06 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ