हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surya Puja
Surya puja News
Ravivar Upay
ઘરમાં રુપિયા આવે પણ ટકતા નથી ? તો દર રવિવારે કરો આ કામ, દુર થશે પૈસાની તંગી
Ravivar Upay: આ દિવસે ઘરના મુખ્ય દરવાજાની બહારની બંને તરફ ઘીનો દીવો કરવો જોઈએ. માનવામાં આવે છે કે ઘીનો દીવો કરવાથી સૂર્ય સાથે માં લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. જેમના ઘરમાં ધન આવે પણ ટકતું ન હોય તેમણે આ ઉપાય ખાસ કરવો.
Apr 14,2024, 7:40 AM IST
Ravivar Upay
Ravivar Upay: સૂર્યને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલવાથી કારર્કિદીમાં મળશે સફળતા
Ravivar Upay: જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહનો દોષ હોય તો તેણે નિયમિત સૂર્ય પૂજા કરવી જોઈએ. સૂર્ય પૂજા કરતી વખતે એક વિશેષ મંત્રનો જાપ કરવાથી લાભ તુરંત થાય છે. સૂર્ય કૃપા પ્રાપ્ત થાય તો જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે. સૂર્યની આરાધના કરવા માટે મંત્ર જાપને અતિ લાભકારી કહેવામાં આવ્યું છે.
Aug 6,2023, 7:48 AM IST
astro tips
Astro Tips: રવિવારે કરેલા આ કામથી ઘરમાં આવે છે ગરીબી, કાર્યોમાં પણ મળે છે નિષ્ફળતા
Astro Tips: જો તમે સૂર્યદેવને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો રવિવારે કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. રવિવારે આ કામ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમકે રવિવારના દિવસે મોટાભાગના લોકો વાળ કપાવવાનું કામ કરે છે પરંતુ રવિવારે વાળ કપાવવાથી સૂર્ય નબળો થાય છે અને આર્થિક તંગી નો સામનો કરવો પડે છે.
Jun 18,2023, 7:38 AM IST
Ravivar Upay
Ravivar Upay: રવિવારે કરેલા આ કામ જીવનમાં આવેલા સંકટ થશે દુર
Ravivar Upay: ભગવાન સૂર્યની પૂજા વિધિ વિધાન અને શ્રદ્ધા પૂર્વક કરવામાં આવે તો તેનું અનેકગણું ફળ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાય રવિવારે કરીને વ્યક્તિ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત કરવાની સાથે કુંડળીમાં સૂર્યને બળવાન બનાવી શકે છે.
Apr 23,2023, 7:07 AM IST
Surya Puja
રવિવારે આ 5 વસ્તુનું દાન કરવાથી વધે છે સમાજમાં માન સન્માન, મળશે રોગથી મુક્તિ
Surya Puja : સૂર્યદેવની રવિવારે આરાધના કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી સૂર્ય કૃપા પ્રાપ્ત થાય છે અને તેનાથી જીવનમાં સફળતા અને નિરોગી કાયા મળે છે.
Mar 19,2023, 7:28 AM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ