हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sleeping pills
Sleeping pills News
Survey
હું ઊંઘની ગોળી ક્યારે લઉં? તેની સાથે દારૂ લઈ શકાય? આજના યુવા ડોક્ટરને પૂછી રહ્યા છે
કોરોનાને લીધે લોકોમાં ડર વધી રહ્યો છે, કેટલાક લોકો તો વિચાર્યા વિના ઊંઘની દવા લેવાનું પણ શરૂ કરી દે છે. તેમજ તેની આડ અસરો વ્યક્તિને વધુ નુકસાન કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) ના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે ઊંઘની સમસ્યા પર સર્વે કર્યો, જેમાં ચોંકાવનારા તારણ સામે આવ્યા છે. સર્વે પ્રમાણે કોરોનામાં 54% લોકો ઊંઘની દવા લે છે. તો એક વ્યક્તિએ તો પૂછ્યું હતું કે, શું ઊંઘની દવા અને આલ્કોહોલ ભેગું કરી શકાય? ઊંઘની દવા ટૂંકા ગાળા માટે તમારી ઊંઘની સમસ્યામાં મદદ કરી શકે છે. પરંતુ તેની આડ અસરો વિશે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે જાણીને તમે આ શામક દવાઓનો દુરુપયોગ ટાળી શકશો. સ્લીપિંગ પિલ્સ (sleeping pills) ની સંભવિત આડઅસરો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે, આથી તમે દવા બંધ કરી શકો અને વધુ ગંભીર સ્વાસ્થ્ય (survey) સમસ્યાને ટાળવા માટે તમારા ડોક્ટરને તરત જ કોલ કરી શકો.
Jan 13,2022, 7:31 AM IST
Survey
કોરોનાએ લોકોની ઊંઘ હરામ કરી, એટલા ડર્યા કે 86.7% ને ઊંઘની દવા લેવાની આદત પડી
Jan 12,2022, 10:07 AM IST
surat
SURAT માં દીકરીએ માતા-પિતાને ઉંઘની ગોળીઓ ખવડાવી અને પછી પ્રેમીને બોલાવ્યો અને...
શહેરના ડિંડોલી વિસ્તારમાં પ્રેમ માટે દીકરીએ એવું વિચિત્ર કારસ્તાન કર્યું કે, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દીકરીએ પ્રેમી સાથે ભાગવા માટે માતા-પિતાને ઘેનની દવાવાળા પરોઠા ખવડાવ્યા હતા. ત્યાર બાદ પરિવાર સુઇ જતા ભાગીને પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. પોલીસે યુવતીને ઝડપીને માતા પિતા સમક્ષ હાજર કરી હતી. જો કે યુવતીએ પરિવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે યુવતીના પિતાએ પુત્રી અને તેના પ્રેમી તથા પ્રેમીના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
Sep 18,2021, 17:45 PM IST
sleeping pills
ચાલતા જતા રસ્તા પર સૂઈ જાય છે આ ગામના લોકો, મહિનાઓ સુધી રહે છે ડીપ નિંદ્રામાં
વૈજ્ઞાનિકો સતત આ ગામમાં આ સૂવાની બીમારી પર સંશોધન કરી રહ્યા છે, પરંતુ આજ સુધી વૈજ્ઞાનિકો આ રોગ વિશે કંઇ જાણી શક્યા નથી. ઘણા ડોકટરો અને વૈજ્ઞાનિકો આ સંશોધનમાં રોકાયેલા છે પરંતુ આ બીમારી વિશે તે શોધી શક્યા નથી
Dec 13,2020, 13:08 PM IST
Trending news
Ratan Tata
રતન ટાટાના સોશિયલ મીડિયા પર છેલ્લા શબ્દો...વાંચીને આંખો ભીની થઈ જશે
Ratan Tata
દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ, એક યુગનો અંત
IND vs BAN
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપી ધોબીપછાડ, બીજી T20 મેચમાં 86 રનથી હરાવ્યું
Saturn Venus Cnjunction
શુક્ર-શનિની યુતિથી 3 રાશિવાળાને થશે બંપર લાભ, નોકરી-વેપારમાં પ્રગતિ, અપાર ધનલાભ!
morbi
ધન-દોલત નહીં પણ અહીં થઈ ડુંગળીની ચોરી, ખેડૂત સૂતો રહ્યો અને 3 લાખની 'કસ્તુરી' ચોરાઈ
Haryana assembly election
'હરિયાણાના લાલ'ને ન મળ્યો જનતાનો સાથ, 1000 વોટ માટે પણ તરસી ગયા ઉમેદવાર
gujarat weather forecast
અરબ સાગરમાં પાછું લો પ્રેશર સક્રિય, 4 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Ahmedabad police
રક્ષક જ ભક્ષક બન્યા, AMCની જમીન પચાવવાનો પોલીસ પર આરોપ! મહાનગર પાલિકા બની મૂકદર્શક
entertainment
19 નંબરનો કન્ટેસ્ટ છે 'ગધરાજ' મેકર્સની વધી શકે છે મુશ્કેલી, PETAએ વ્યક્ત કરી નારાજગી
Geniben Thakor
દીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધી, રાજીનામું માંગ્યું