हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
slammed
Slammed News
gujarat
100-200 ના પેટ્રોલ માટે રેલીમાં જતા હો તો સાવધાન! હાઇકોર્ટ કોરોના હોસ્પિટલમાં સેવા ક
કોરોના કેસમાં ફરી એકવાર વધારો થતા હાઇકોર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને તે અંગેની સુઓમોટો દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા કોરોના વધતા કેસ અંગે સરકાર શું કરી છે તે અંગે તીખા સવાલો પુછ્યા હતા. મહાધિવક્તા કમલ ત્રિવેદીએ કર્યો હતો. આ દરમિયાન ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીએ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, તમારી ઉજવણીઓના લીધે હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનવણીની આશા પર પાણી ન ફરી જાય તે જોવાની જવાબદારી તમારી છે. તમારા મેળાવડાઓમાં સોશિયલ ડિસ્ટન્સ તો ઠીક પરંતુ કોઇ માસ્ક પહેરવું પણ યોગ્ય સમજતું નથી.
Feb 26,2021, 23:32 PM IST
public meeting
ભાવનગરની જાહેર સભામાં CM સામે જીતુ વાઘાણીએ વાટ્યો ભાંગરો, પાટીલે કહેવું પડ્યું શું બ
ભાવનગરમાં ભાજપ દ્વારા પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. જો કે આ સભા વિશેષ રહી હતી. આ સભામાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા ભાંગરો વાટવામાં આવ્યો હતો. જીતુવાઘાણીએ ભાંગરો વાટતા આર.સી ફળદુને પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા. જેના પગલે થોડા સમય માટે મુખ્યમંત્રી અને પાટીલ બંન્ને અસહજ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમયનાં સ્ટાર પ્રચારક જીતુ વાઘાણીનો સમાવેશ આ વખતે સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ થયો નથી. સી.આર પાટીલનાં આવ્યા બાદ વાઘાણીને કદ એટલા વેતરી નાખવામાં આવ્યા છે. જેના કારણે પક્ષમાં હાલ તેઓ હાંસીયામાં ધકેલાઇ ગયા છે. તેવામાં સભામાં તેમણે વાટેલો ભાંગરો તેમને વધારે ભારે પડી શકે છે.
Feb 12,2021, 23:01 PM IST
Government
લગ્ન સમારંભો બાબતે સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા સરકાર સફાળી જાગી, લીધો મોટો નિર્ણય
કોરોનાની સ્થિતી ફરી એકવાર રાજ્યમાં વિસ્ફોટક થઇ ચુકી છે. જેના કારણે સરકાર દ્વારા ફરી એકવાર કેટલાક નિયમોમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કોરોનાની સ્થિતી હળવી થયા બાદ સરકાર દ્વારા અપાયેલી તમામ છુટછાટો પરત ખેંચવામાં આવી રહી છે. રાત્રી કર્ફ્યૂ અને અમદાવાદમાં 57 કલાકનાં કર્ફ્યૂ બાદ હવે લગ્નમાં અપાયેલી છુટછાટો પણ પરત લેવામાં આવી રહી છે.
Nov 23,2020, 23:09 PM IST
Trending news
Tech
ઉતાવળ કરજો, રહી ના જાવ! 256GB વાળો iPhone 15 Pro 41 હજાર રૂપિયા સસ્તો! જાણો વિગતે..
success story
જ્યુસ સેન્ટરથી લઈ 400 કરોડની કંપની સુધીની સફળતા, ભાટિયા બ્રધર્સે કરી બતાવ્યું!
PM Surya Ghar Yojana
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લગાવવી છે સોલર પેનલ? આ નંબર પર મળશે સંપૂર્ણ જાણકારી
Bengaluru
શર્મા જી બની ભારતમાં રહેતો હતો પાકિસ્તાનનો સિદ્દીકી પરિવાર, 10 વર્ષ બાદ ખુલી પોલ
mukesh ambani
મોંઘું કહેનારા લોકોની 'મુકેશ કાકા' એ બોલતી બંધ કરી! રોજ 2.5GB ડેટા, કિંમત માત્ર...
gangrape
સુરત સામુહિક દુષ્કર્મના આરોપી રવિશંકરનો છે ગુનાહિત ઈતિહાસ, માતાપિતા સાથે સંબંધ નથી
gold
દશેરા પહેલા એક ઝટકામાં મોંઘુ થઈ ગયું સોનું, ચાંદીની કિંમતમાં પણ તેજી, જાણો નવો ભાવ
Haryana Result
હરિયાણા રિઝલ્ટ: EVMની બેટરીથી રિઝલ્ટ બદલાઈ શકે, જાણો કોંગ્રેસના આરોપોમાં કેટલો છે દમ
mehsana
4 દીકરીઓના ઘરે પણ દીકરા, મહેસાણામાં પત્નીના અપહરણમાં પતિની 27 વર્ષે ધરપકડ
Mahadev Betting App
Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાંથી ધરપકડ; ભારત લવાશે, હવે થશે..