हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Santram temple
Santram temple News
ZEE 24 Kalak Original Video
ગુરૂ પૂર્ણિમા નિમિત્તે સંતરામ મંદિરે ભક્તોનું ઘોડાપુર, 2 લાખથી વધુ અપાઈ તુલસીની કંઠી
ગુરૂ પૂર્ણિમા નિમિત્તે સંતરામ મંદિરે ભક્તોનું ઘોડાપુર, 2 લાખથી વધુ અપાઈ તુલસીની કંઠી
Jul 3,2023, 15:15 PM IST
Dev diwali
સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ વીડિયો
Grand celebration of Dev Diwali at Santram temple, watch video
Nov 9,2022, 0:35 AM IST
Temple
નડિયાદ: વર્ષે એક જ વાર આ મંદિરમાં આરતી, હજારો કિલો સાકર-કોપરાનો આકાશમાંથી થાય વરસાદ
આકાશમાંથી વરસતા સાકર અને કોપરાનો જો એક પણ ટુકડો મળે તો તે તમારા માટે ખુબ જ લકી માનવામાં આવે છે
Feb 27,2021, 21:22 PM IST
Millions
થાય છે હજારો કિલો સાકરનો વરસાદ, જો એક ટુકડો પણ મળ્યો તો સમજો બેડો પાર !
આજે મહાસુદ પુનમ છે, ત્યારે નડિયદના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરે મહાસુદ પુનમનું અનેરૂ મહત્વ છે. આજથી 189 વર્ષ પહેલા સંતરામ મહારાજે જીવીત સમાધિ લીધી હતી. જેની યાદમાં દર વર્ષે અહી સાકર વર્ષા કરવામાં આવે છે. આખરે શુ છે મહિમાં અને શા માટે લાખ્ખોની સંખ્યામાં ભક્તો અહી ઉમટી પડે છે આવો જાણીએ ? નડિયાદના સંતરામ મંદિરમાં ઉમટી પડેલી આ ભક્તોની ભીડ જોઇને જ તમને લાગશે કે આજે ચોક્કસ કઇ મહત્વનો પ્રસંગ છે. જીહા, અહીના ભક્તોમાં માન્યતા છે કે, આજથી 189 વર્ષ પહેલા યોગીરાજ સંતરામ મહારાજે અહી જીવીત સમાધી લીધી હતી.
Feb 9,2020, 21:14 PM IST
Nadia
નડિયાદના સંતરામ મંદિરમાં રાજ્યના ખૂણેખૂણામાંથી લોકો આવીને ઉછાળે છે બોર
આ માન્યતાને પગલે જે લોકોની માનતા પૂર્ણ થઇ હોય તેવા હજારો લોકો આજના દિવસે સંતરામ મંદિરે પોતાની બાધા પૂરી કરતા હોય છે. અહીં સુરત, વડોદરા અને અમદાવાદથી ભક્તો આવે છે.
Jan 10,2020, 12:49 PM IST
યોગ શિબિર
નડિયાદ - યોગ શિબિરમાં આજે મુખ્યમંત્રી રૂપાણી આપશે હાજરી
નડિયાદના સંતરામ મંદિરમાં ગઈકાલથી શરૂ થયેલી યોગ શિબિરનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મોરારીબાપુ હાજર રહ્યા હતા.. પતંજલિ યોગ સમિતિએ ત્રણ દિવસ માટે યોગ ચિકિત્સા અને ધ્યાન શિબિરનું આયોજન કર્યું હતું.. આ પ્રસંગે યોગ ગુરૂ બાબા રામદેવે લોકોને યોગ કરાવ્યાં હતા...આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતા અને તમામને યોગ પણ શીખવ્યાં હતા..તેમજ વધુમાં જણાવ્યું હતું કે સંતરામ મંદિર સાથે અમારો સારો નાતો છે..
Feb 9,2019, 11:00 AM IST
Trending news
Ahmedabad police
અમદાવાદમાં હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે મહિલા PSI સાથે મારામારી, અપશબ્દો પણ કહ્યાં
Champions Trophy
Champions Trophyમાં ક્યારે છે ભારતની પ્રથમ મેચ ? ફ્રીમાં ક્યાં જોઈ શકશો લાઈવ ?
health tips
કબજિયાતને કારણે કલાકો સુધી ટોઈલેટમાં જોર લગાવવા બદલે આ બીજનું કરો સેવન, થશે ફાયદો
Soil Health Card Scheme
ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ, જાણો કઈ રીતે મદદ કરે છે આ યોજના
Gujarat election
અમિત શાહના વતન માણસામાં ભાજપનો દબદબો, નપાની ચૂંટણીમાં કબજે કરી 27 બેઠક
Unique wedding
અહીં લગ્ન બાદ 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હનને ટોઈલેટ ન જવા દે, પરિવાર રાખે ચાંપતી નજર
Gujarat Local Body Election 2025
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર, એક ક્લિકમાં જુઓ સમગ્ર રિઝલ્ટ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી વધુ એક ધાકડ બોલર બહાર, ઓપનિંગ મેચ પહેલા ટીમને મોટો ઝટકો
Bilimora Municipality
સતત આઠમી વખત બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી જીતી, અપક્ષ ઉમેદવારે બનાવ્યો રેકોર્ડ
Mahakumbh 2025
Video: મહાકુંભ હવે 'મૃત્યુકુંભ'માં ફેરવાઈ ગયો કારણ કે...આ શું બોલી ગયા મમતા બેનર્જી?