हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sankalp Patra
Sankalp patra News
bjp
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યું: મહિલાઓ, ગરીબો, યુવાનોના ઉત્થાનની સમાવેશ
BJP releases 'Sankalp Patra' for upcoming Lok Sabha polls; focuses on uplifting women, poor, youth
Apr 14,2024, 16:20 PM IST
loksabha elections 2019
ફારુક અબ્દુલ્લાની તુમાખી: 370 કોણ રદ્દ કરે છે કાશ્મીરમાંથી હું જોઉ છું
હાઇવે બંધ કરીને અને મીરવાઇઝને દિલ્હી લઇ જઇને તેઓ અમને દબાવવા માંગે છે પરંતુ તે શક્ય નથી
Apr 8,2019, 16:43 PM IST
loksabha election 2019
2047નો મજબુત આધાર 2019થી 2024માં રાખવો પડશે : નરેન્દ્ર મોદી
લોકસભા ચૂંટણીને લઈને પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહે બીજેપીનું સંકલ્પ પત્ર જાહેર કર્યું. સંકલ્પ પત્ર જાહેર કરતાં મોદીએ કહ્યું કે રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાસન જ અમારૂં મિશન છે. વડાપ્રધાન મોદીએ અલગથી જળ મંત્રાલય બનાવવાની પણ વાત કરી.
Apr 8,2019, 14:00 PM IST
loksabha election 2019
ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત વખતે સુષ્મા સ્વરાજનું સંબોધન
ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત વખતે સુષ્મા સ્વરાજે સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે વિશ્વમાં ભારતને જેટલું માન અને સન્માન વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં મળ્યું છે એટલું પહેલાં ક્યારેય નથી મળ્યું.
Apr 8,2019, 15:17 PM IST
loksabha election 2019
રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્ર બનાવવામાં આવ્યું હોવાનો અરૂણ જેટલીનો દાવો
આજે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. પાર્ટીએ કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહના નેતૃત્વમાં 20 સભ્યોની સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે કમિટી બનાવી છે. આ કમિટીમાં કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી પણ શામેલ છે. આ કમિટીની પણ કેટલીક ઉપકમિટીઓ પણ છે જે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે રાજનાથસિંહને ઈનપુટ આપતી હતી. આ જાહેરાત વખતે અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે સંકલ્પ પત્ર બનાવતી વખતે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
Apr 8,2019, 13:25 PM IST
loksabha election 2019
સંકલ્પ પત્રની ઘોષણા વખતે રાજનાથ સિંહે કર્યા મોટા વાયદા
11 એપ્રિલથી શરૂ યોજાનાર લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે આજે તેમનું ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરાને પાર્ટીએ સંકલ્પ પત્ર નામ આપ્યું છે. ભાજપના નેતા રાજનાથ સિંહે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે સંકલ્પ પત્ર પ્રમાણે ખેડૂત સન્માન નિધિનો લાભ તમામ ખેડૂતોને મળશે. નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા અપાશે.
Apr 8,2019, 13:20 PM IST
રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું- ‘કોઇ મા કા લાલ’ પીએમ મોદીની નિયત પર સલાવ નથી કરી શકતો
રાજનાથ સિંહે પટનામાં ‘ભારતના મનની વાત મોદીની સાથ’ કાર્યક્રમ અંતર્ગત બિહાર પહોંચ્યા છે. જ્યાં તેઓ પાર્ટીના સંકલ્પ પત્રને લઇને લોકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
Feb 9,2019, 15:15 PM IST
Trending news
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત