हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
61/ 2
(14.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Privatisation
Privatisation News
PIB Fact Check
SBI-PNB વેચાવાની કગારે પહોંચી? ગ્રાહકો રઘવાયા થયા, શું છે સત્ય તે ખાસ જાણો
PIB Fact Check: સરકાર તરપથી આઈડીબીઆઈ બેંક (IDBI Bank) ના પ્રાઈવેટાઈઝેશનની પ્રક્રિયા ચાલુ છે. આ બધા વચ્ચે કેટલાક મીડિયા હાઉસ તરપથી દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ અને પીએનબી તથા બેંક ઓફ બરોડાના પ્રાઈવેટાઈઝેશનના દાવા થવા લાગ્યા. આ ખબર જેવી સોશિયલ મીડિયા પર ફેલાઈ આ બેંકોના કરોડો ગ્રાહકો સ્તબ્ધ થઈ ગયા. પરંતુ હવે સરકારની અધિકૃત ફેક્ટ ચેકર પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check) એ આ ખબર પરથી પડદો ઉઠાવ્યો.
Jan 10,2023, 13:19 PM IST
air india
Air India ને Tata Group ને સોંપ્યાં પછી શું ફેરફાર થશે? શું હવાઈ મુસાફરી સસ્તી થશે?
Explainer: ટાટાને એર ઈન્ડિયાના વેચાણની પુષ્ટિને ટોચના રાજકારણીઓ અને નિષ્ણાતોએ ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. ઘણા નિષ્ણાતો માને છે કે આ વેચાણથી ખોટમાં ચાલી રહેલી એરલાઈન માટે વસૂલાતનો માર્ગ ખુલશે.
Jan 27,2022, 9:13 AM IST
air india
Hardeep Puri બોલ્યા- Air India વેચવા કે બંધ કરવાનો જ વિકલ્પ, 100% ભાગીદારી વેચશે
દેશના ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે આ વખતે સરકાર Air India ને વેચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેને કોઈ ખચકાટ નથી. મે માસ અથવા જૂન માસ સુધીમાં એર ઇન્ડિયાને વેચવામાં આવશે.
Mar 29,2021, 23:31 PM IST
નીતિ આયોગ
India Post બની શકે છે દેશની બીજી સૌથી મોટી બેંક, નીતિ આયોગે આપ્યા સૂચન
Niti Aayog દ્વારા આપવામાં આવેલા એક પ્રસ્તાવ બાદ India Post દેશની બીજી સૌથી મોટી બેંક એસબીઆઇની બાદ બની શકે છે. આ ઉપરાંત આયોગે ત્રણ સરકારી બેંકોને ખાનગી હાથમાં વેચવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. નીતિ આયોગે દેશમાં નાણાકીય સમાવેશની જરૂરીયાત અનુભવતા ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને મર્જ કરવા ડોક બેંક (પોસ્ટલ બેંક) બનાવવાના સૂચનો આપ્યા છે. આયોગે સરકારને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી)ને ઈન્ડિયા પોસ્ટમાં મર્જ કરવા સહિત અનેક ભલામણો કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલય અને નાણાં મંત્રાલયને તાજેતરમાં રજૂઆતમાં, એનઆઈટીઆઈ આયોગે સૂચન કર્યું છે કે દેશની 1.5 લાખથી વધુ પોસ્ટ ઓફિસો સૂચિત પોસ્ટલ બેંક માટે આઉટલેટ સેન્ટર્સ (આઉટલેટ) બનાવવામાં આવે. બેંક લાઇસેંસ મેળવવાના નિયમોને સરળ બનાવવો જોઇએ તેવું પણ સૂચન કર્યું છે.
Aug 8,2020, 19:28 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા