हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
praveen togadia
Praveen togadia News
રથયાત્રા
રથયાત્રા ન કાઢી કરોડો હિન્દુઓનું અપમાન કરવામાં આવ્યું: પ્રવીણ તોગડીયા
કોરોના વાયરસની મહામારીને જોતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા રથયાત્રા યોજવાની મંજૂરી મળી ન હતી. ત્યારે આ મામલે પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે, જગન્નાથ રથયાત્રા અમદાવાદમાં 143 વર્ષની પરંપરા પ્રમાણે નિકળવી જોઈતી હતી. રથયાત્રા ન કાઢીને કોરોડો હિન્દુઓનું અપમાન કરવામાં આવ્યું છે. પરંપરાને કાયદામાં લો કહેવા છે.
Jun 24,2020, 18:58 PM IST
વિશ્વ હિન્દુ પરિષદ
પાલડી કાર્યાલયને મુદ્દે VHP અને AHP આમને-સમાને, હાઇકોર્ટ લેશે નિર્ણય
વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદના કબ્જામાં રહેલું પાલડીનું વણીકર ભવનને લઈને વિવાદ વકર્યો છે. ત્યારે વણીકર ભવન કોની માલિકીનું છે. તેને લઈને VHP ઉત્તર ગુજરાત પ્રાંતવતી રણછોડ ભરવાડે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ છે. અને વણીકર ભવનની માલિકી માટેનો દાવો રજુ કર્યો છે. જેને લઈને જસ્ટિસ સોનિયા ગોકણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી, ગૃહ મંત્રાલય, પોલીસ કમિશનર અને ઝોન 7ના DCP સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
Feb 12,2019, 19:51 PM IST
પૂર્વ મુખ્યમંત્રી
પ્રવિણ તોગડિયા ચૂંટણી લડશે તો ભાજપને નુકશાન થશે: શંકરસિંહ વાઘેલા
ભાજપ અને કોંગ્રેસ બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ એનસીપી સાથે નવી ઇનિંગ શરુ કરી છે. આ સાથે જ તેમને પોતાના જુના સંગઠન શક્તિદળની પણ શરૂઆત કરી છે. જેના ભાગ રૂપે તેઓ સુરતની મુલાકાતે હતાં, જ્યાં તેમને પત્રકારો સાથે વાતચીત કરી હતી. વાઘેલાએ જણાવ્યું હતું કે, શક્તિદળની ફરી શરૂઆત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરતમાં શક્તિદળના સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
Feb 10,2019, 21:25 PM IST
praveen togadia
વડાપ્રધાન પાસે મંદિર જવાનો સમય નથી અને દરગાહમાં જાય છેઃ પ્રવિણ તોગડિયા
રામ મંદિર માટે સંસદમાં કાયદો લાવવામાં આવશે નહીં તો 16 ઓક્ટબરથી લખનઉથી અયોધ્યા સુધી 40 લાખ લોકો કુચ કરશે.
Oct 5,2018, 20:27 PM IST
praveen togadia
VHPના જવાબમાં તોગડિયાએ બનાવ્યું નવુ સંગઠન: BJPની મુશ્કેલીઓ વધારશે
તોગડિયાએ મોદી સરકાર સમક્ષ હિંદુ માંગણી રજુ કરતા રામ મંદિર નિર્માણ, સમાન નાગરિક સંહિતા, કાશ્મીમાંથી કલમ 370 ખતમ કરવા સહિત અન્ય માંગણીઓ આ વર્ષે ઓક્ટોબર સુધી પુરી કરવા માટેનો સમય આપ્યો
Jun 24,2018, 21:16 PM IST
Trending news
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર
Indian Army
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા, જેમાંથી 3 પાકિસ્તાની સૈનિક
Ratan Tata Will
રતન ટાટાની વસિયતમાં મોટો ખુલાસો, આ અજાણ્યા વ્યક્તિને મળશે 500 કરોડ રૂપિયા
Vaddoara
હરણી બોટકાંડમાં સૌથી મોટા અપડેટ : ઘટનાના એક વર્ષ બાદ મૃતકો માટે જાહેર કરાયું વળતર
Illegal Immigrants
16 કલાક પગપાળા ચાલ્યા,4 કલાક પહાડ ચડ્યા... હાથકડી-સાંકળોથી બાંધીને પરત ફરેલાની કહાની