हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Police Negligence
Police negligence News
Ruffianism
ભાજપનાં કાર્યકર અને પોલીસની દાદાગીરીથી પરેશાન પરિવારને જજનાં પગ પકડી લીધા
શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા પરિવારને મકાન ખાલી કરાવવા માટે ભાજપ કાર્યકર્તા દ્વારા રૂપિયા પાંચ લાખની માંગણી અને ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. અમરોલી પોલીસમાં રજુઆત કરવા છતાં પણ અવારનવાર ધમકીઓ મળતાં આખરે ન્યાય માટે ઝઝૂમી રહેલા પરિવારે પોતાના ત્રણ માસૂમ બાળકો સાથે સુરત જિલ્લા કોર્ટ બહાર જ બે હાથ જોડી કાર્યવાહીની માંગ કરી હતી. સુરતના અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં રહેતા હનુમાન યાદવ સહિત તેના પરિવારને ભાજપ કાર્યકર્તા અમિતકુમાર લલ્લુભાઇ જાલીમ દ્વારા મકાન ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાના આરોપ મુકવામાં આવ્યા છે.
Jan 13,2020, 18:20 PM IST
પોલીસ બેદરકારી
શું પોલીસ પણ એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધે છે?
અમદાવાદ પોલીસે એક વ્યક્તિ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધીને હાઈકોર્ટમાં પોતાનું નાક કપાવ્યું છે, જે વ્યક્તિનું 2007માં મૃત્યુ થઈ ચુક્યું છે. આ કારસ્તાન છે ચાંદખેડા પોલીસનું. એટ્રોસિટીની ફરિયાદ ખૂબ જ ગંભીર ગણાય છે પરંતુ પોલીસે કોઈ જાતની તપાસ કર્યા વગર મૃતક વ્યક્તિ સામે કેસ માંડી દીધો. શું હવે મૃત વ્યક્તિની તપાસ કરવા પોલીસ સ્વર્ગમાં જશે? જુઓ ZEE 24 કલાકનો એક્સક્લુસિવ અહેવાલ
Jul 23,2019, 19:05 PM IST
પોલીસ બેદરકારી
અમદાવાદ પોલીસની ઘોર બેદરકારી, મૃત વ્યક્તિ સામે નોંધી એટ્રોસિટીની ગંભીર ફરિયાદ
અમદાવાદ પોલીસે એક વ્યક્તિ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધીને હાઈકોર્ટમાં પોતાનું નાક કપાવ્યું છે, જે વ્યક્તિનું 2007માં મૃત્યુ થઈ ચુક્યું છે. આ કારસ્તાન છે ચાંદખેડા પોલીસનું. એટ્રોસિટીની ફરિયાદ ખૂબ જ ગંભીર ગણાય છે પરંતુ પોલીસે કોઈ જાતની તપાસ કર્યા વગર મૃતક વ્યક્તિ સામે કેસ માંડી દીધો. શું હવે મૃત વ્યક્તિની તપાસ કરવા પોલીસ સ્વર્ગમાં જશે? જુઓ ZEE 24 કલાકનો એક્સક્લુસિવ અહેવાલ
Jul 23,2019, 16:35 PM IST
Trending news
gujarat
યુવા પ્રેમીઓ ચેતજો! આ રીતે આણંદમાં સગીરા મિત્રતામાં અનેકવાર બની હવસનો શિકાર
Ashok Tanwar
ભાજપને મોટો ઝટકો! રાહુલ ગાંધીની હાજરીમાં દિગ્ગજનેતાની કોંગ્રેસમાં ઘરવાપસી
Pavagadh
પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં, હૈયેથી હૈયું...
lifestyle
206 હાડકાઓ માટે ખતરનાક છે આ 5 હેલ્ધી ખોરાક, શરીરમાંથી શોષી લે છે બધું કેલ્શિયમ
Praveen Jayawickrama
આ યુવા ક્રિકેટર પર લાગી ગયો પ્રતિબંધ! ICCએ આ કારણસર કરી કડક કાર્યવાહી
technology
ક્યારે ઉપડશે ભારતની પહેલી એયર ટ્રેન? ફ્રી માં કરો મુસાફરી, જાણો સરકારનો પ્લાન
navratri fast
9 દિવસના ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું? શરીરમાં નહીં આવે નબળાઈ!
spiritual
Navratri: નવરાત્રિમાં કયા દિવસે માતાજીને જમાડશો કયો ભોગ? જાણો પ્રસાદીનું મહત્ત્વ
stock market news
લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણ
Navratri 2022
નવરાત્રિમાં કઈ રીતે અખંડ રહે છે માતાજીની જ્યોત? જાણો મહાત્મ્ય અને નિયમો